રાજ્યમાં વર્ષ ૨૦૧૭માં માર્ગ અકસ્માતમાં ૧૨.૭ ટકા તેમજ મૃત્યુઆંકમાં ૧૦.૪૧ ટકાનો ઘટાડો by KhabarPatri News May 5, 2018 0 માર્ગ સુરક્ષા અને જાગૃતિ અંગેના કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસો તેમજ લોક સહકારના પરિણામે ગુજરાતમાં વર્ષ ૨૦૧૬ કરતાં વર્ષ ...
કુશીનગર રેલ દૂર્ઘટના વિશે કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલનું નિવેદન by KhabarPatri News May 1, 2018 0 તમકુહી રોડ અ દુદાહી સ્ટેશન વચ્ચે સ્થિત માનવ રહિત રેલવે ક્રોસિંગ પર એક દૂર્ઘટનાપૂર્ણ દૂર્ઘટના ઘટી. આ ઘટનાને લઇને ફરીથી ...
એર ઈન્ડિયાની અમૃતસર-દિલ્હી ફ્લાઇટ ખરાબ હવામાનના પગલે ગંભીર અકસ્માતથી માંડ માંડ ઉગરી by KhabarPatri News April 23, 2018 0 એર ઈન્ડિયાની અમૃતસરથી દિલ્હી જતી ફ્લાઇટ ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ ખરાબ હવામાનના કારણે ડગમગવાનું શરૂ થતાં ૨૪૦ મુસાફરના જીવ અદ્ધર ...
પ્રવીણ તોગડિયાની ગાડીનો ટ્રક સાથે અકસ્માત, હત્યાના પ્રયાસનો તોગડિયાનો દાવો by KhabarPatri News March 7, 2018 0 વીએચપીના નેતા પ્રવીણ તોગડિયાની કારને સુરતમાં કામરેજ નજીક અકસ્માત નડ્યો છે. તોગડિયાએ આ મામલે સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું ...
બોટાદ અકસ્માતમાં મૃત્યુ પામેલને રૂપિયા ચાર લાખની સહાય કરવાની સીએમએ જાહેરાત કરી by KhabarPatri News March 6, 2018 0 બોટાદ પાસે રંઘોળા ખાતે જાનૈયાઓને લઈ જતી એક ટ્રક રંઘોળા નદીનાં બ્રીજ નીચે પલટી ગઈ હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ૨૭ ...
જશોદાબેન રોડ દુર્ઘટનામાં ઘાયલ by KhabarPatri News February 7, 2018 0 તાજેતરમાં મળતા અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેનની ગાડીનો રાજસ્થાન ખાતે ચિત્તોડગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં ...
નરોડામાં ડમ્પર પાછળ સ્કોર્પિઓ અથડાતા બે લોકોના મોત by KhabarPatri News December 29, 2017 0 અમદાવાદના નરોડા દહેગામ રોડ પર અવેલા સ્મશાન પાસે ગુરુવારે વહેલી સવારે ડમ્પર પાછળ ઓવર સ્પીડમાં આવી રહેલી સ્કોર્પિઓ ઘુસી ગઇ ...