Tag: સહાય

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુ તરફથી શ્રદ્ધાંજલિ અને સહાય

છેલ્લા કેટલાય દિવસોથી  ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે જાનમાલનું બહુ ...

ગુજરાત સરકાર બિપરજોય વાવાઝોડાને લઈ રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય અપાશે

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈ સરકારની સહાયની જાહેરાત, રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.જેમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે ...

રથયાત્રા દરમિયાન સર્જાયેલ દુર્ઘટનામાં મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તોને સહાય અપાશે

અમદાવાદમાં ૨૦ જૂને એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. આ દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી. ...

બોટાદમાં તળાવમાં ડૂબી ગયેલા પાંચ યુવાનોને મોરારિબાપુની સહાય અને શ્રધાંજલિ

બે દિવસ પહેલા બોટાદના કૃષ્ણસાગર તળાવમાં થોડા યુવાનો નાહવા માટે પડ્યા હતા અને તેમાંથી બે યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેને ...

ગુજરાતના વતની શહીદના પરિવારને ૧ કરોડની સહાયની સરકારની જાહેરાત

ગુજરાત સરકારે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ગુજરાતના વતની શહીદ જવાનના પરિવારજનોને અપાતી સહાયની રકમ ૧ લાખ રૂપિયાથી વધારીને ૧ ...

Categories

Categories