મોરબી

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવી લોકો મોરબી પહોંચ્યા

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવીને આવેલા જુદા જુદા પરિવારના કુલ મળીને ૪૫ જેટલા લોકો હાલમાં મોરબી પહોંચ્યા છે અને તે લોકો…

મોરબીના મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત

મોરબીમાં પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, મોરબીના મચ્છોનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતા બાળકીનું…

મોરબીના ઝૂલતા પુલ પર થયેલી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં ૧૪ નવેમ્બરે થશે સુનાવણી

મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર ૧૪ નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોરબી દુર્ઘટના પર શોક પ્રગટ કર્યો

મોરબીમાં થયેલી પુલ દુર્ઘટનામાં લગભગ ૧૪૦ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટના પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શોક વ્યક્ત કર્યો…

મોરબીના કુંતાસી પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક નદી-નાળાઓ બે કાંઠે વહેવા…

- Advertisement -
Ad image