મણિપુર

મણિપુરના ઈમ્ફાલમા ફરી હિંસા ભડકી, વધુ ૨ લોકોના મોત

સુરક્ષા દળોના તમામ પ્રયાસો છતાં મણિપુરમાં હિંસા અટકી નથી. ગુરુવારે મોડી રાત્રે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં એકઠા થયેલા ભીડને વિખેરવા માટે…

૯ ધારાસભ્યોએ PMને મણિપુરની હાલતને લઈને લખ્યો પત્ર

Manipur:   હિંસાથી મણિપુરની હાલત નાજુક છે. બે સમુદાયો આમને સામને આવી ગઈ છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ શાંતિની…

મણિપુરમાં બેકાબૂ ટોળાએ કેબિનેટ મંત્રીના સરકારી નિવાસસ્થાનને સળગાવ્યું

બુધવારે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમમાં મંત્રી નેમચા કિપગેનના નિવાસસ્થાને આગ લગાડવામાં આવી હતી. બદમાશોએ મંત્રી નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને સળગાવી દીધું.…

મણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન દરટ્મિયાન ૫૭ હથિયાર અને ૩૨૩ દારૂગોળો મળ્યા

મણિપુરમાં સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે, પરંતુ આ દરમિયાન હિંસા થવાના અહેવાલો છે. એક સપ્તાહ પહેલા ગૃહમંત્રી…

મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઈમ્ફાલમાં લાગ્યો કર્ફ્‌યૂ

મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. આ વખતે રાજધાની ઈમ્ફાલમાં હિંસા થઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને…

મણિપુરમાં હિંસા, વનવિભાગની કચેરી તબાહ, ૧૪૪મી કલમ લાગુ, મોબાઈલ, ઈન્ટરનેટ સેવા સ્થગિત

મણિપુરના હિંસાગ્રસ્ત ચુરાચંદપુર જિલ્લામાં અજાણ્યા બદમાશોએ વન વિભાગની ઇમારતને આગ ચાંપી દીધી છે, જ્યારે જિલ્લામાં શનિવારથી રાત્રિ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો…

- Advertisement -
Ad image