ભારત

અમારો ઈરાદો કોઈપણ રીતે ક્રિપ્ટોને પ્રભાવિત કરવાનો નથી : નાણામંત્રી સીતારમણ

ભારતમાં ક્રિપ્ટો કરન્સીની એન્ટ્રીને લઈને ઉતાવળો નિર્ણય લેવામાં નહીં આવે ભારત સહિત અનેક દેશો ક્રિપ્ટો કરન્સીને લઈને ચિંતા વ્યક્ત કરી…

અક્ષરધામ ખાતે ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન થયું

ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સંકુલમાં સોમવારે ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર…

સાઉથ આફ્રિકન ટુરીઝમ 2022માં ભારતમાંથી થતા આગમનમાં વાર્ષિક સ્તરે 64% વૃદ્ધિ હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવે છે

ભારતમાં મુસાફરીમાં સુધારાને વેગ આપવા મટે સાઉથ આફ્રિકન ટુરીઝમ તેમના ભારતમાં સૌથી મોટી ટ્રેડ પહેલ વાર્ષિક રોડશો સાથે દેશમાં રહેલી…

ઝેડએફ દ્વારા ભારતમાં ગ્રુપ આઈટી ડિજિટલાઈઝેશન પહેલની આગેવાની કરતાં ભારતમાં તેના વૈશ્વિક આઈટી કેન્દ્રનું વિસ્તરણ કર્યું

ભારતમાં તેની ચાર મુદ્દાની વ્યૂહરચનાના ભાગરૂપે ઝેડએફ દ્વારા વૈશ્વિક સ્તરે ગ્રુપમાં ડિજિટલાઈઝેશનને ટેકો આપવા માટે આઈટી પ્રોડક્ટ, સેવાઓ અને ડિજિટલ…

ભારતના ઈતિહાસમાં પહેલીવાર ૩૮ દોષિતને ફાંસીની સજા

દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે ૩૮ને ફાંસીની સજા આપવામાં આવી છે. આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં ૨૬ને ફાંસીની…

- Advertisement -
Ad image