પથ્થરમારો

વધુ એક રાજ્યમાં કાવડ યાત્રા પર પથ્થરમારો,

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં સોમવારે રાત્રે મસ્જિદ નજીકથી પસાર થતી કાવડ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે અરાજકતા ફેલાઈ…

મણિપુરમાં ફરી ભડકી હિંસા, પથ્થરમારો થતા ટીયર ગેસ છોડાયા

મણિપુરમાં વાતાવરણ ફરી એકવાર તંગ બન્યું છે અને ૩૫ લોકોના મૃતદેહોને સામૂહિક દફનાવવાના પ્રયાસ વચ્ચે ગુરુવારે ચુરાચંદપુરમાં હિંસા ફાટી નીકળી…

ઉત્તરપ્રદેશ શાહજહાંપુરના RSS કાર્યાલય પર પથ્થરમારો, તોફાનીઓએ કાર્યકરોને મૂઢ માર માર્યો

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં આરએસએસ કાર્યાલયની દિવાલ પર પેશાબ કરવાની ના પાડતા બબાલ થઈ હતી. તોફાનીઓએ વિદ્યાર્થી પ્રચારક સાથે અન્ય…

કાવડયાત્રીઓ પર પથ્થરમારો, પછી લાઠીચાર્જપ રાજ્યમાં બે હંગામાથી સરકાર એક્શનમાં આવી

રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કડક સંદેશ છે કે શ્રાવણમાં ક્યાંય પણ કાવડિયોને કોઈ સમસ્યા ન આવે. આ સાથે મુસ્લિમ વિસ્તારોમાંથી…

આંધ્ર પ્રદેશમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો!..શું ફરી બની આ ઘટના…કે છે આ જુનો વિડીયો

વિશાખાપટ્ટનમઃ બુધવારે (૧૧ જાન્યુઆરી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ વખતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસેના…

પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રીમિયર સેમી હાઈ-સ્પીડ ટ્રેન પર પથ્થરમારો કરવામાં…

- Advertisement -
Ad image