ગાંધીનગર

ગાંધીનગર ખાતે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

૭૭ મા સ્વાતંત્ર પર્વની સંધ્યાએ રાજભવનના નવનિર્મિત મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત એટ હૉમ-સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે…

અમદાવાદ,ગાંધીનગરના સૈન્ય મથકની માહિતી પાકિસ્તાન મોકલવાનાં આરોપમાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા

ઓફિશિયલ સિક્રેટ એકટ મુજબ ગુજરાતના પ્રથમ કેસમાં ત્રણ આરોપીને સજા ફટકારવામાં આવી છે. અમદાવાદની વિશેષ અદાલતે ૩ આરોપીઓને દોષિત જાહેર…

ગાંધીનગર શહેરના ઈતિહાસમાં પ્રથમવાર વિવિધ ૨૭ સ્થળે અંદાજે ૫૦,૦૦૦ નગરજનો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા તે સૌ માટે  પ્રેરણારૂપ

'વિશ્વ યોગ દિવસે' નિમિત્તે ગાંધીનગર સાચા અર્થમાં 'યોગમય' બન્યું હતું. ગાંધીનગર શહેરના ઈતિહાસમાં પ્રથમવાર  વિવિધ ૨૭ સ્થળે અંદાજે ૫૦,૦૦૦ નગરજનો…

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘનું અનુષાંગિક સંગઠન ‘ગંગા સમગ્ર’ની રાષ્ટ્રીય પ્રાંતિય કારોબારી બેઠક 19મીએ ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે

 રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘનું અનુષાંગિક સંગઠન 'ગંગા સમગ્ર'ની રાષ્ટ્રીય પ્રાંતિય કારોબારી બેઠક 19મીએ ગુજરાતના ગાંધીનગરમાં યોજશે. સંઘની સહાયક સંસ્થા ગંગા સમગ્ર…

વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં ૪,૪૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ૪,૪૦૦ કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદી જનસભાને સંબોધિત કરી…

- Advertisement -
Ad image