ખેડૂત

ગામ, ગરીબ અને ખેડૂતોનું રાખ્યું છે ધ્યાન, મધ્યમ વર્ગ માટે ખાસ છે આ બજેટઃ પ્રધાનમંત્રી

સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. સામાન્ય બજેટને લઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,…

રજૂ કરાયેલ બજેટથી ખેડૂતોને ૨૦ લાખ કરોડની લોન મળશે!

નાણામંત્રી ર્નિમલા સીતારમણે પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. તેની સાથે જ તેઓ દેશના પ્રથમ એવા મહિલા થઈ ગયા…

વડોદરા પાસે તસ્કરોએ ખેડૂતના મકાનમાંથી ૫.૯૩ લાખની ચોરી કરી

વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામની સીમમાં આવેલા ખેતરમાં બાંધેલા મકાનને રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને નિંદ્રાધીન પરિવારના મકાનની પાછળની…

થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઇ જીરૂ, રાયડો સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા

થરાદ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા ગ્રામ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાયું છે.…

કેન્દ્રીય ગૃહમત્રીએ કહ્યું ,“કોંગ્રેસની સરકારે મહેસાણાના ખેડૂતોને એટલો માર માર્યો કે, ચપ્પલથી આખી ટ્રક ભરાઈ જાય”

રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે, બીજા તબક્કાના મતદાન માટે હાલ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે…

સુરેન્દ્રનગરના કોઠારીયાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ૧૦ વર્ષ પહેલા ધોરીયા નાની કેનાલની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ…

- Advertisement -
Ad image