અમદાવાદ

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેરના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોને નૉટિસ

આગામી રથયાત્રાને પગલે સરકાર અને વહીવટી તંત્ર સતર્ક થઇ ગયુ છે, રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ખાસ કરીને કોઇ પ્રશ્નો નડતરરૂપ ના…

અમદાવાદનાં નારોલ વિસ્તારમાંથી ૩ શંકાસ્પદ યુવકોની અટકાયત

ગુજરાતમાં આતંકી હુમલાના IBના એલર્ટ બાદ ATSની મોટી કાર્યવાહી કરી છે. જેમાં નારોલમાંથી ૩ શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે. આ…

રોસ્ટી દ્વારા અમદાવાદમાં તેનું છઠ્ઠું અને ભારતમાં અગિયારમું આઉટલેટ શરૂ

રોસ્ટી  એ અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત પેલેડિયમ મોલમાં 6ઠ્ઠું આઉટલેટ ખોલ્યું. આ રોસ્ટીનું પ્રથમ ફ્રેન્ચાઇઝ આઉટલેટ છે. રોસ્ટી ફેમિલી ક્રાઉડને આકર્ષવા…

અમદાવાદમાં પ્રથમ વખત બાગેશ્વર ધામ સરકાર દ્વારા બે દિવસીય “દિવ્ય દરબાર” અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

બાગેશ્વર ધામ સરકાર વિશે આપણે બધા જાણીએ છીએ, બાગેશ્વર ધામ ગામ ગડા છતરપુરનું એક પ્રખ્યાત સ્થળ છે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર…

આગામી ૨૯ અને ૩૦ મેએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં

દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે…

એક્શનથી ભરપૂર ફિલ્મ ‘છત્રપતિ’ના પ્રમોશન માટે નુશરત ભરુચા અને શ્રીનિવાસ બેલમકોંડા અમદાવાદમાં

એસ એસ રાજામૌલીની તેલુગુ બ્લોકબસ્ટરની ઓફિશિયલ હિન્દી રિમેક 12મી મે 2023ના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થવાની તૈયારીમાં હોવાથી ‘છત્રપતિ’ફીવર ઓલ-ટાઈમ…

- Advertisement -
Ad image