Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: રામ મંદિર

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને દાવો કર્યો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન ...

રામ મંદિર નિર્માણને ઝડપી બનાવવા પર PMOએ સમીક્ષા બેઠક બોલાવી

મંગળવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, આ દરમિયાન અયોધ્યામાં રામ ...

અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ PM મોદીને પૂજાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના ...

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આવતા વર્ષે ૨૨ જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા કરાશે

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરના રામભક્તો, જેઓ બહુ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ તારીખ આવી ગઈ છે. ...

અયોધ્યામાં નવ નિર્માણ થઇ રહેલા રામ મંદિરનું ગર્ભગૃહનું ૯૦% કામ પૂર્ણ થઇ ગયું

એક તરફ અયોધ્યામાં મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો બીજી તરફ અસ્થાયી મંદિરમાં ભગવાન રામ લાલાની છેલ્લી જન્મજયંતિ ઐતિહાસિક રીતે ...

એક જાન્યુઆરી ૨૦૨૪ સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં એક રેલીને સંબોધિત કરતા ગુરૂવારે જાહેરાત કરી કે આગામી વર્ષે એક જાન્યુઆરી સુધી ...

Categories

Categories