ગુજરાત

પીએમની માતાનું કરી રહ્યા છે અપમાન, ગુજરાત બદલો લેશે : અનુરાગ ઠાકુર

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા છે.…

ગુજરાતમાં ૨૩ આઈએએસ અધિકારીઓ બાદ હવે સિનિયર આઈપીએસની ટ્રાન્સફરો છે તૈયાર!..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી આસપાસ જાહેર થવાની શક્યતાઓ છે. આ પહેલાં જ રાજ્યમાં ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.…

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવશે : રાજય સરકાર

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી- ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર…

ગુજરાતમાં ૨૩ IAS અધિકારીની બદલી, AMCના નવા કમિશ્નર એમ થેન્નારેસન, ધવલ પટેલ અમદાવાદના કલેક્ટર

ગુજરાતમાં ચૂંટણી ટાણે ફરી એકવાર આઈએએસ ઓફિસરોની બદલીઓના ઓર્ડર થયા છે. રાજ્યના ૨૩ આઈએએસ ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે. જેમાં એમ…

ગુજરાત તપીને હવે સોનું બની ગયું,લોકોને લૂંટનારાને છોડીશ નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેના એપી સેન્ટર ગણાતાં જામકંડોરણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને કાઠિયાવાડી શૈલીમાં સંબોધન કર્યું હતું. જામકંડોરણામાં…

કેન્દ્રને ગુજરાત પ્રત્યે લાગણી છે..વંદે ભારત એક્સપ્રેસ અને બુલેટ ટ્રેન ગુજરાતને કેમ અપાઈ? પ્રશાંત કિશોર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરેપોતાની 'જનસુરાજ પદયાત્રા' ના ૭મા દિવસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. પ્રશાંત કિશોરે ગુજરાતન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ…

- Advertisement -
Ad image