Tag: અરવિંદ કેજરીવાલ

જામનગરમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો, મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની હવે ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા ...

કેજરીવાલે કર્યા મોટા દાવા,”૨૭ વર્ષના કુશાસનથી મુક્ત થશે ગુજરાત”

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ૩ દિવસ બાકી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટી ચૂંટણી પ્રાચાર અને મતદાતાઓને રિઝવવા માટે એડીચોટીનું ...

અરવિંદ કેજરીવાલ પાસે ખાલી પોલ્યૂશન છે, સોલ્યૂશન કોઈ નથી,ભાજપે કર્યા ‘આપ’ પર પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને સાંસદ મનોજ તિવારીએ પ્રેસ વાર્તા કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ...

નિવૃત્ત IPS અધિકારીઓએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાતના ધક્કા ...

અરવિંદ કેજરીવાલ હાલ મિશન ગુજરાત માટે તૈયારી શરૂ કરી દીધી છે

આમ આદમી પાર્ટીએ મિશન ગુજરાતવિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે તૈયારી કરી લીધી છે. અરવિંદ કેજરીવાલ પોતે આ માટે આગેવાની કરી રહ્યા ...

હવે ભારતની રાજધાની ફૂડ હબ તરીકે ઓળખાશે : અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, દિલ્હી હવે ફૂડ હબ તરીકે ઓળખાશે. દિલ્હીમાં સ્થિત ચાંદની ચોક અને મજુન ...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં રોડ-શો કરશે

અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં ...

Categories

Categories