અમદાવાદ

અમદાવાદમાં ચાર શંકમંદો ભાગ્યા છે ત્યાર બાદ તે પોલીસ જ નીકળી

અમદાવાદમાં આગામી ૧ જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાશે. જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે તે…

અમદાવાદની આવી હાઈરાઈઝ બિલ્ડીંગોનું વીજળી, પાણી જોડાણ કપાશે, અમદાવાદ મ્યુનિ. દ્વારા ૪ દિવસમાં ૭૦૦થી વધુ બિલ્ડિંગોને નોટિસ

મ્યુનિ. દ્વારા અગાઉ છેલ્લા ૪ દિવસથી હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસો આપવામાં આવી છે. જેમાં ૯ હાઇરાઇઝ બિલ્ડિંગ, ૫૯ જેટલી મિક્સ હાઇરાઇઝ…

અમદાવાદમાં ભગવાન જગન્નાથ બખ્તર પહેરીને નગરચર્ચાએ નીકળશે

અમદાવાદ જગન્નાથની રથયાત્રાને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ લગભગ પૂર્ણ થવા આવી છે. આ…

અમદાવાદમાં શાળાએ વાહન લઈ જતા સગીરો પર ટ્રાફિક શાખાની કાર્યવાહી

ટ્રાફિક પોલીસ વિભાગે અંડરએજ વાહનચાલકો સામે ૧૫મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરશે, જેમાં સગીર વાહનચાલક ટુવ્હીલર ચલાવતા પકડાશે તો તેની…

અમદાવાદમાં ટોંઈગ કરેલા વાહનને છોડાવવા ૧૦ લોકોએ એએસઆઈ, હોમગાર્ડને મારમાર્યો

અમદાવાદના વટવા બીબી તળાવ પાસેની મોઈન પાર્ક સોસાયટીમાં રહેતા સલીમખાન સુબેખાન ૪ વર્ષથી એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે…

- Advertisement -
Ad image