By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Saturday, Jun 28, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • આંતરરાષ્ટ્રીય
  • બૉલીવુડ
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ફાઇનાન્સભારત

દેશની દરેક બેન્કોને ક્રિપ્ટો કરન્સી એવી બીટકોઇનનાં ખાતાં ન ખોલવા રિઝર્વ બેન્કનો હુકમ

News KhabarPatri
Last updated: April 10, 2018 12:28 PM
By News KhabarPatri 2 Min Read
Share
RBI e1575536679369
SHARE

દેશની દરેક બૅન્કોને બિટકોઈન જેવા વર્ચ્યુઅલ ચલણને ડિપોઝિટ કરવા માટેના ખાતાએ ન ખોલવાની, તેમાં ટ્રેડિંગ કરવાની સુવિધાઓ ન આપવાની, બિટકોઈનના વ્યવહારોના ક્લિયરિંગની સુવિધા પૂરી ન પાડવાની કડક સૂચના રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એક પરિપત્ર કરીને આપી છે.

આ પ્રકારના ખાતાઓ કોઈપણ બૅન્કે કે નાણાં સંસ્થાઓએ ખોલી આપ્યા હોય તો તેમણે આ ખાતાઓ આગામી ૯૦ દિવસમાં બંધ કરી દેવાના રહેશે તેવી સૂચના રિઝર્વ બૅન્કે ૬ એપ્રિલના તેના પરિપત્રના માધ્યમથી આપી છે. બૅન્કોમાં વર્ચ્યુઅલ કરન્સીના ખાતાઓ ખોલાવવા માટે ઘણાં લોકો બૅન્કોનો એપ્રોચ કરતાં હોવાનું અમદાવાદના બૅન્કર્સનું કહેવું છે. તેથી જ આ ચેતવણી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

બિટ કોઈનને ક્રિપ્ટો કરન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વના ઘણાં દેશોમાં તેના થકી વહેવાર કરવામાં આવી રહ્યા છે. આ કરન્સી ફિઝિકલ સ્વરૂપમાં નથી. ઇલેક્ટ્રોનિક કરન્સી જ છે. ફોરેક્સના બજારમાં તેના વહેવારો થાય છે. પરંતુ ભારત સરકારે આ કરન્સીમાં થતાં વહેવારો માન્ય ગણ્યા નથી. તેથી ભારતની કોઈપણ બૅન્ક કે નાણાં સંસ્થા તેમાં વહેવાર કરે તેવું ભારત સરકાર ઇચ્છતી જ નથી. ફોરેક્સના બજારમાં તેના ખાસ્સો વહેવારો થાય છે. તેનાથી મની લોન્ડરિંગ એટલે કે બિનહિસાબી નાણાંના હિસાબી નાણાંમાં રૂપાંતરિત કરવાનું કૌભાંડ પણ થવાની શક્યતા જોવાઈ રહી છે. તેનાથી ટેરરિસ્ટ એક્ટિવિટીને ફંડિંગ પણ થઈ જવાની સંભાવના રહેલી છે. આ તમામ કારણોને લઈને રિઝર્વ બૅન્ક દ્વારા તેના ખાતાઓ ન ખોલી આપવાની સૂચના આપતો પરિપત્ર ૬ એપ્રિલે કરવામાં આવ્યો છે.

TAGGED:Bank AccountBitcoincryptocurrencyRBI
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article kp.comBulletTrain બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન અંગે વડોદરા અને સુરતના ખેડૂતોનો વિરોધ
Next Article kp.comsalman1 સલમાન પર બનશે બાયોપિક ?

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

June 24, 2025

ગુજરાત વિધાનસભાની 2 બેઠકોની પેટા ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર, 1 ભાજપના ફાળે અને 1 પર આપનો વિજય

Gopal Italia
By Elecation
WhatsApp Image 2025 06 20 at 18.39.59

મોહિત સુરીએ ‘હમસફર’ તેમના માટે શા માટે ખૂબ ખાસ છે તે અંગે વાત કરી

udgam

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

KFS East 2

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે KFS ઇસ્ટમાં આયુર્વેદ સત્રનું આયોજન

Student

હવે અધવચ્ચે નહીં છૂટે વિદ્યાર્થીઓનું શિક્ષણ, ગુજરાત સરકારે AIની મદદથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા ઓળખ કરી

Rajnath sinh

ભારતીય સેના બનશે વધુ મજબૂત, સંરક્ષણ મંત્રાયલે કરી મોટી ડીલ

File 01 Page 05 2

ઓડિશાના ગોપાલપુર બીચ પર યુવતી પર 10 લોકોના સામુહિક દુષ્કર્મ કેસમાં NHRCએ સ્વતઃ નોંધ લીધી

Rathyatra

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

You Might Also Like

Adani Foundation Rathyatra Jagganath Puri
ધાર્મિકબિઝનેસભારતરથયાત્રાવડોદરા

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

3 Min Read
ATGL Jio BP tie up
Newsગુજરાતબિઝનેસભારતવડોદરા

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

2 Min Read
shashi tharoor
ભારત

શશિ થરૂરે કોંગ્રેસ સાથેના મતભેદોનો સ્વીકાર કર્યો, કહ્યું ‘સમય આવશે ત્યારે આંતરિક રીતે તેમને ઉઠાવીશ‘

3 Min Read
indigo
ભારત

દિલ્હીમાં ટેકનિકલ ખામી સર્જાતા 180 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

3 Min Read
yoga
ભારત

11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા રચાયો ઇતિહાસ, યોગ સંગમ કાર્યક્રમમાં નોંધણી 4 લાખને વટાવી ગઈ

1 Min Read
kedarnath
ભારત

કેદારનાથ ટ્રેક રૂટ પર પથ્થર ધસી પડતાં 2 શ્રદ્ધાળુઓના મોત, 3 ઘાયલ

2 Min Read
air india
ભારત

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAએ એર ઇન્ડિયાને વિમાન સલામતી અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

2 Min Read
award 1
ભારત

“અતુલનીય મધ્યપ્રદેશ” બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, વર્ષ 2024 માં 13.41 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

8 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?