ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના અધ્યાપક પીએચડી થયા

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના અધ્યાપક ઈતુભાઈ લાલજીભાઈ કુરકુટિયા પીએચડી થયા છે. તેઓએ “ગુજરાતી નવલકથામાં વર્ણનનું મહત્ત્વ” વિષયે ગુજરાત યુનિવર્સીટીના ભાષાભવનમાં ગુજરાતી વિભાગના વડા ડો. કીર્તિદાબેન શાહના માર્ગદર્શનમાં મહાનિબંધ રજૂ કર્યો હતો.

Share This Article