અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના અધ્યાપક ઈતુભાઈ લાલજીભાઈ કુરકુટિયા પીએચડી થયા છે. તેઓએ “ગુજરાતી નવલકથામાં વર્ણનનું મહત્ત્વ” વિષયે ગુજરાત યુનિવર્સીટીના ભાષાભવનમાં ગુજરાતી વિભાગના વડા ડો. કીર્તિદાબેન શાહના માર્ગદર્શનમાં મહાનિબંધ રજૂ કર્યો હતો.
ટેક્સો ચાર્જ ઝોન લિમિટેડ ખાતે બેઝિક લાઇફ સપોર્ટ તાલીમનું આયોજન કરાયું
વડોદરા: ટેકસો ચાર્જઝોન લિમિટેડ, વડોદરા મુખ્યાલયે એક સમજદાર અને જીવનરક્ષક બેઝિક લાઇફ સપોર્ટ (BLS) તાલીમ સત્રનું આયોજન કર્યું હતું. તાલીમ...
Read more