પ્રધાનમંત્રીએ અંડર 19 વર્લ્ડ કપ જીતવા પર ટીમ ઇંડિયાને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણા યુવા ક્રિકેટરોની શાનદાર સિદ્ધિ માટે હું ખૂબ જ આનંદિત છું. અંડર-19 વર્લ્ડ કપ જીતવા પર તેમને એનેક શુભકામનાઓ. આ શાનદાર જીતે દરેક ભારતવાસીને ગૌરવશાળી બનાવ્યા છે.
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more