ઉપાસના વિનય મંદિર અને ડ્રિમલેન્ડ સ્કૂલ દ્વારા નાતાલની ઊજવણી નિમિત્તે બાળકો સાથે ક્રિસમસનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં તમામ ધર્મ વિશે જાગૃતતા ફેલાય અને સર્વ ધર્મ સંભાવની લાગણી જન્મે તે માટેનો હતો.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri