• Latest
  • Trending

બિહારમાં મહાગઠબંધનની જાહેરાત થઇ : કુશવાહ ઇન

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

બિહારમાં મહાગઠબંધનની જાહેરાત થઇ : કુશવાહ ઇન

દેશમાં બિનઘોષિત ઇમરજન્સીની સ્થિતિ હોવાનો તેજસ્વી દ્વારા દાવો કરાયો : મંચ ઉપર અહેમદ પટેલ પણ દેખાયા

KhabarPatri News by KhabarPatri News
December 21, 2018
in ભારત, રાજનીતિ
0

નવી દિલ્હી :  મોદી સરકારમાં મંત્રીપદેથી રાજીનામુ આપી દેનાર અને એનડીએ સાથે છેડો ફાડી લીધા બાદ રાષ્ટ્રીય લોકક્ષમતા પાર્ટીના અધ્યક્ષ  ઉપેન્દ્ર કુશવાહ યુપીએનો હિસ્સો બની ગયા તા. દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના હેડક્વાર્ટર ખાતે પહોંચીને તેઓએ યુપીએની સાથે હાથ મિલાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, એનડીએમાં તેમનું અપમાન થઇ રહ્યું હતું. કુશવાહના યુપીએમાં સામેલ થવાના પગલા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે બિહારમાં મહાગઠબંધનના નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. આ પ્રસંગે આરજેડી નેતા તેજસ્વી યાદવે કુશવાહના મહાગઠબંધનમાં સ્વાગત કરીને વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કર્યા હતા.

ઉપેન્દ્ર કુશવાહના મહાગઠબંધનમાં સ્વાગત કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, આ બંધારણ અને દેશ બચાવવાની લડાઈ છે. હાલના સમયમાં દેશમાં જાહેર નહીં કરાયેલી ઇમરજન્સીની સ્થિતિ છે. મોદી ઘટક પક્ષો ઉપર કઠોર વલણ અપનાવી રહ્યા છે. આરજેડીના નેતાએ કહ્યું હતું કે, આ તેમની સામેની લડાઈ છે. મોદીએ પ્રજાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. પ્રજા યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આજે દેશના બંધારણ અને બંધારણીય સંસ્થાઓ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. આ લડાઈ સંસ્થાઓને બચાવી લેવા માટેની છે. આરજેડી નેતાએ મોદીની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપર પણ પ્રહાર કર્યા હતા. મહાગઠબંધન સાથે છેડો ફાડીને પ્રદેશમાં સરકાર બનાવવા ભાજપ સાથે જાડાયેલા નીતિશ ઉપર પ્રહાર કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, નીતિશકુમારે જનાદેશનું અપમાન કર્યું છે. જનાદેશ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. બિહારમાં ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવે છે પરંતુ આનું એક એન્જિન અપરાધમાં છે જ્યારે બીજા એન્જિનમાં ભ્રષ્ટાચારની સ્થિતિ છે. મોદી ઉપર

પ્રહાર કરતા તેજસ્વીએ કહ્યું હતું કે, ચૂંટણી સમયે તેઓ બિહારમાં કહી રહ્યા હતા કે, ૬૦૦૦૦ કરોડ કે ૮૦૦૦૦ કરોડ આપે. તેજસ્વીએ કહ્યું હતું કે, બિહારને સવા લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી.  બિહારની જનતા હવે જવાબ ઇચ્છે છે. તેજસ્વીએ કહ્યું છે કે, પૂર્વોત્તરથી લઇને કાશ્મીર સુધી દેશના દરેક હિસ્સામાં એનડીએ પોતાના સાથી પક્ષોને ગુમાવી રહી છે. દેશની સાથે ઠગાઈ કરનારને યોગ્ય જવાબ આપવામાં આવશે. પોતપોતાના ઇગોને છોડીને રાજકીય પક્ષોએ લડત ચલાવવી પડશે. ઉપેન્દ્ર કુશવાહે કહ્યું હતું કે, એનડીએમાં તેમનું અપમાન થઇ રહ્યું હતું. કોંગ્રેસ પ્રમુખની પ્રશંસા કરતા કુશવાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીનું વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દેવા માફીની વાત કરાયા બાદ વચન પાળવામાં આવ્યું છે. બિહારમાં કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણીના પ્રશ્ને કહ્યું હતું કે, યોગ્ય સમય આવ્યા બાદ યોગ્ય નિર્ણય કરાશે.

 

Tags: BJPPoliticsUpendra Kushwah
Previous Post

સોહરાબુદ્દીન પ્રકરણ : બધા ૨૨ પોલીસ કર્મીઓ નિર્દોષ

Next Post

અંકિતા લોખંડે આગામી વર્ષે લગ્ન કરશે : રિપોર્ટમાં દાવો

Next Post

અંકિતા લોખંડે આગામી વર્ષે લગ્ન કરશે : રિપોર્ટમાં દાવો

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં૨૦ પૈસા સુધીનો ફરીવખત ઘટાડો

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri