• Latest
  • Trending

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વાઘેલા આખરે એનસીપીમાં

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વાઘેલા આખરે એનસીપીમાં

KhabarPatri News by KhabarPatri News
January 29, 2019
in અમદાવાદ, રાજનીતિ
0

અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો વિધિવત્‌ ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ શંકરસિંહ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં પાછા ફરશે કે, ભાજપનો કેસરિયો પુનઃ ધારણ કરશે તેવી અટકળોનો અંત આવ્યો હતો. અમદાવાદમાં આજે શંકરસિંહ વાઘેલા એનસીપી પ્રમુખ શરદ યાદવની હાજરીમાં સત્તાવાર રીતે એનસીપીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં એનસીપીના નેતા પ્રફુલ પટેલ, એનસીપી ગુજરાતના પ્રમુખ જયંત બોસ્કી પણ હાજર રહ્યા હતા. હતા. શંકરસિંહને પક્ષે એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકેની બહુ મહત્વની જવાબદારી સોંપવાન જાહેરાત કરી હતી.

દરમ્યાન એનસીપીમાં જોડાયા બાદ શંકરસિંહે જણાવ્યું કે, ગુજરાતના લોકોને ભાજપના શાસનથી બચાવવા હું એનસીપીમાં જાડાયો છું. દેશમાં અત્યારે લોકશાહી અને લોકશાહીની સંસ્થાઓનું અસ્તિત્વ જોખમમાં છે ત્યારે રાજકારણમાં બિનસક્રિય રહેવું યોગ્ય નહી લેખાય, તેથી હું મારી ભૂમિકા ભજવવા આવ્યો છું. શંકરસિંહ વાઘેલાએ ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસનો હાથ છોડ્‌યો હતો અને બાદમાં કોઈપણ પક્ષમાં જોડાયા ન હતા. ગુજરાતના દિગજ્જ નેતાઓમાં શંકરસિંહ વાઘેલાની ગણતરી થાય છે અને તેઓ જનતા પાર્ટી બનાવીને ૧૨૫ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.

પરંતુ લગભગ તમામ સભ્યોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી.  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘથી રાજકીય સફર શરૂ કરનાર વાઘેલા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા અને તેઓ કોંગ્રેસમાં મંત્રી પદે પણ રહ્યા હતા. પાર્ટીએ તેમને કેન્દ્રીય મંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારી સોંપી હતી. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાને સીએમ પદના ઉમેદવાર જાહેર ના કરાતા બાપૂએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. શંકરસિંહ વાઘેલાનો જન્મ તા.૨૧ જુલાઇ ૧૯૪૦ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. શંકરસિંહ ૧૯૭૭, ૧૯૮૯, ૧૯૯૧, ૧૯૯૯, ૨૦૦૪ એમ પાંચવાર લોકસભાના સાંસદ અને ૧૯૮૪માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. શંકરસિંહ ૧૯૯૬માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આમ, શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય કારકિર્દી દરમ્યાન પાંચ મહત્વની પાર્ટીઓ બદલી નાંખી છે ત્યારે રાજકારણમાં તેમનો અનુભવ બહોળો અને બહુ મહત્વનો છે તે વાત પણ નકારી શકાય તેમ નથી.

Tags: ElectionLoksabhaShankarsingh Vaghela
Previous Post

ન્યૂનતમ રકમના વચનને લઇ માયાના કોંગી પર ઉગ્ર પ્રહાર

Next Post

જીએસટી ઓડિટ રિપોર્ટ રજૂ કરવા માટે સમયમર્યાદા વધી

Next Post

જીએસટી ઓડિટ રિપોર્ટ રજૂ કરવા માટે સમયમર્યાદા વધી

લાખોના ખર્ચે ખાસ પુસ્તકોનું હવે ડિજિટિલાઇઝેશન કરાશે

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri