• Latest
  • Trending

ભારતના લોકોના મનની વાત મોદી કરી રહ્યા નથી : રાહુલ

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

ભારતના લોકોના મનની વાત મોદી કરી રહ્યા નથી : રાહુલ

તમામ પક્ષો સાથે મળીને જ ભાજપને હરાવવા માટે તૈયાર છે : રાહુલનો દાવો : નોટબંધી ફ્લોપ રહ્યાનો પણ આક્ષેપ

KhabarPatri News by KhabarPatri News
September 11, 2018
in ભારત, રાજનીતિ
0

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે મહાગઠબંધનને મજબૂત કરવાની અપીલ કરી હતી. શÂક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ ભારત બંધના ભાગરુપે શÂક્ત પ્રદર્શન કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસને સારીરીતે માહિતી છે કે, તે એકલા હાથે ભાજપને ટક્કર આપવાની સ્થિતિમાં નથી. આજ કારણસર મહાગઠબંધન મારફતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં આયોજિત ધરણામાં ફરીએકવાર ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, મોદી જ્યાં જાય છે ત્યાં લોકોને વિભાજિત કરે છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર મોદી કોઇ નિવેદન કરતા નથી. બે કરોડ લોકોને રોજગારીની વાત કરી હતી. ગેસ સિલિન્ડરનો ભાવ ૮૦૦ રૂપિયા સુધી છે. દેશના લોકો જે સાંભળવા માંગે છે તે અંગે મોદી કોઇ નિવેદન કરતા નથી. રાહુલે ઉમેર્યું હતું કે, ખેડૂતો અને મજુરોને રસ્તા દેખાઈ રહ્યા નથી. ખેડૂતોની દેવા માફી થઇ રહી નથી. સંસદમાં રાફેલ ડીલને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. નોટબંધીના પરિણામ સ્વરુપે નાના રોજગારો અને દુકાનદારો નષ્ટ થઇ ચુક્યા છે. તમામ લોકોના કાળા નાણા સફેદ થઇ ચુક્યા છે. નોટબંધીના કારણે કોઇ અસર થઇ નથી.

જીએસટી ઉપર ભાજપને ટાર્ગેટ કરતા તેમણે કહ્યું હતું કે, વિચારધારા એક ટેક્સની રહી હતી પરંતુ પાંચ જુદા જુદા ટેક્સ લાગૂ કરવામાં આવ્યા છે. નાના કારોબારીઓની હાલત કફોડી બનેલી છે. અમે તમામ પક્ષો સાથે મળીને ભાજપને હરાવવા જઇ રહ્યા છીએ. જે દુખ દેશની જનતાના મનમાં છે તે દુખ પણ અમારી સાથે છે. સાથે મળીને અમે ભાજપને હરાવવા માટે ઇચ્છુક છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે રામલીલા મેદાન પર આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, આ સરકાર દરેક મોરચા ઉપર નિષ્ફળ રહી છે. હવે સમય આવી ગયો છે કે, મતભેદ ભુલાવીને તમામ પક્ષો સાથે આવે. સરકાર બદલવાનો સમય આવી ગયો છે. મનમોહનસિંહે કહ્યું હતું કે, આ સરકારના ગાળામાં ખેડૂતો, નાના વેપારીઓ પરેશાન છે. યુવાનોને રોજગારી મળી રહી નથી. મોદી સરકારે જે વચન આપ્યા હતા તે પૂર્ણ થઇ રહ્યા નથી. દેશની એકતા અને અખંડતાને જાળવી રાખવા માટે તમામ પગલા લેવાની જરૂર દેખાઈ રહી છે. મોદી સરકાર એવા પગલા લઇ રહી છે જે દેશના હિતમાં નથી.

Tags: CongressPM ModiRahul GandhiRamlila Maidan
Previous Post

પ્રતિ લીટર ક્રૂડની કિંમતમાં અનેક ખર્ચ સામેલ કરાય છે

Next Post

ભારત બંધ -બિહારમાં સૌથી વધારે અસર રહી : ટ્રેનો રોકાઈ, ચક્કાજામ

Next Post

ભારત બંધ -બિહારમાં સૌથી વધારે અસર રહી : ટ્રેનો રોકાઈ, ચક્કાજામ

ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ : ઠેર-ઠેર પ્રદર્શન થયા

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri