• Latest
  • Trending

કમલનાથે છિંદવાડા ખાતે બજરંગ બલીની પૂજા કરી

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

કમલનાથે છિંદવાડા ખાતે બજરંગ બલીની પૂજા કરી

મુસ્લિમ તરફી આક્ષેપો વચ્ચે પૂજાપાઠ કરી

KhabarPatri News by KhabarPatri News
November 27, 2018
in ભારત, રાજનીતિ
0

છિંદવાડા :  મધ્યપ્રદેશના ચૂંટણી રણમાં મુસ્લિમ તરફી આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર કમલનાથે આજે તેમના વતન છિંદવાડામાં બજરંગબલીની મૂર્તિની પૂજા કરીને જીત માટે આશીર્વાદ લીધા હતા. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા કમલનાથે હનુમાનજીના મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. કમલનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અલીવાળા નિવેદનના જવાબમાં બજરંગબલીના મંદિરમાં પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા રાજકીય મહારથીઓ એકબીજા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધતા કલમનાથ ઉપર પ્રહારો કર્યા હતા.

મોદીએ કમલનાથના એવા નિવેદન ઉપર પ્રહાર કર્યા હતા જેમાં કમલનાથ એમ કહેતા નજરે પડ્યા હતા કે, કોંગ્રેસને માત્ર મુસ્લિમોના મતની જરૂર છે. યોગીએ કહ્યું હતું કે, તેઓ કમલનાથના નિવેદનને વાંચી રહ્યા હતા જેમાં તેઓ કહી રહ્યા હતા કે તેમને એસસી અને એસટીના વોટ જાઈતા નથી. કોંગ્રેસને માત્ર મુસ્લિમોના વોટની જરૂર છે. યોગીએ કહ્યું હતું કે, અમે કમલનાથને અલી આપવા માટે તૈયાર છીએ. અમે બજરંગબલીથી સંતુષ્ટ છીએ. આ પહેલા કમલનાથનો એક વિડિયો પણ વાયરલ થયો હતો જેમાં કમલનાથ એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, તેમને એસસી અને એસટીના વોટની જરૂર નથી. આ મત ભાજપને મળે છે. અમને ૯૦ ટકા મુસ્લિમ મતની જરૂર છે. આનાથી ઓછા મત મળશે તો નુકસાન થશે. વાયરલ વિડિયોમાં કમલનાથ એમ કહેતા પણ નજરે પડી રહ્યા છે કે, મુસ્લિમ કોંગ્રેસના વોટબેંક છે. આના આધાર પર ભાજપના સકંજામાં તેઓ આવી ગયા છે. કમલનાથે પોતાના સંસદીય ક્ષેત્ર છિંદવાડામાં વિશાળ હનુમાનની મૂર્તિ સ્થાપિત કરાવી છે. આ હનુમાન મૂર્તિ દિલ્હીના ખતરપુરમાં સ્થિત એક મુર્તિથી આઠ ઇંચ ઉંચી છે. તેમણે કહ્યું હતું કે, હનુમાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિના કારણે જ ત્રણ વર્ષની અંદર મંદિરનું નિર્માણ કરાયું છે. હવે કમલનાથ જ્યારે પોતાના ક્ષેત્રમાં પહોંચે છે ત્યારે મૂર્તિની પરિક્રમા ચોક્કસપણે કરે છે.

પહેલી એપ્રિલના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર મોરારી બાપુ પણ કમલનાથના આમંત્રણ ઉપર છિંદવાડા પહોંચશે. પહેલી એપ્રિલના દિવસે હનુમાન જ્યંતિ છે. મોરારી બાપુ વિશેષ સત્સંગ કરશે. ગયા વર્ષે હનુમાન જ્યંતિ પર ભજન ગાયક અનુપ જલોટા પહોંચ્યા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ કમલનાથે અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. છિંદવાડામાં કોંગ્રેસની ટક્કર ભાજપ સાથે છે. છિંદવાડામાં કોંગ્રેસની સરખામણીમાં ભાજપ પાસે વધારે સિટો છે.

 

 

Tags: ChhindwaraCongressElectionKamalnathMadhyaPradesh
Previous Post

અક્ષરધામ કેસ : ફારૂક શેખ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર

Next Post

ચર્ચાસ્પદ ફિલ્મ ટુની સિક્વલ રજનિકાંત વગર શક્ય જ નથી

Next Post

ચર્ચાસ્પદ ફિલ્મ ટુની સિક્વલ રજનિકાંત વગર શક્ય જ નથી

બંને પાર્ટી પરિવારવાદ અને જાતિવાદથી ગ્રસ્ત છે :  મોદી

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri