• Latest
  • Trending

ચૂંટણી ઢંઢેરા માટે ભાજપ ૧૦ કરોડના મત મેળવશે

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

ચૂંટણી ઢંઢેરા માટે ભાજપ ૧૦ કરોડના મત મેળવશે

સંકલ્પપત્ર લોકોના અભિપ્રાય બાદ તૈયાર કરાશે : ભારત કે મન કી બાત મોદી કે સાથ નામની શરૂ કરાયેલી કવાયત

KhabarPatri News by KhabarPatri News
February 4, 2019
in ભારત, રાજનીતિ
0

નવી દિલ્હી: સામાન્ય ચૂંટણી પહેલા રામ મંદિરનો મુદ્દો ફરીએકવાર ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે બિનવિવાદાસ્પદ જમીન પરત કરવા અપીલ કરી દીધી છે ત્યારે આજે ભાજપ પ્રમુખ અમિત શાહે ભારતના મન કી બાત કાર્યક્રમમાં ફરી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, સરકાર બિનવિવાદાસ્પદ જમીન તેમના મૂળ માલિકોને સોંપીને રામ મંદિર નિર્માણની દિશામાં પોતાની કટિબદ્ધતા દર્શાવવા માંગે છે. અન્ય પક્ષોના સહકારની માંગણી પણ કરવામાં આવી છે. અમિત શાહે આજે લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરાની તૈયારી માટે લોકો પાસેથી સૂચનો મેળવવાની મહાકાય કવાયત શરૂ કરવાની જાહેરાત કરી હતી. અમિત શાહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે ભારત કે મન કી બાત મોદી કે સાથ નામથી એક મહિના સુધી ચાલનાર કવાયતની શરૂઆત કરી દીધી હતી જેના ભાગરુપે ભારતીય જનતા પાર્ટી સંકલ્પપત્ર અથવા તો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા દેશભરમાં ૧૦ કરોડ લોકો પાસેથી અભિપ્રાય મેળવશે.

આ અભિપ્રાય મેળવી લેવામાં આવ્યા બાદ પાર્ટી ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. અમિત શાહે કહ્યું હતું કે, આ કવાયતનો ઉદ્દેશ્ય ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયા લોકશાહીરીતે હાથ ધરીને આને વધુ મજબૂત કરવામાં આવશે. આ અસામાન્ય અને નવા પ્રયોગથી લોકશાહી મજબૂત થશે. ન્યુ ઇન્ડિયાના સપનાને પૂર્ણ કરવા માટે પાર્ટી આગળ વધવા માટે ઇચ્છુક છે. આજે આયોજિત એક કાર્યક્રમમાં અમિત શાહ અને રાજનાથસિંહે સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, લોકો કેવા પ્રકારના ભારતનું નિર્માણ કરવા ઇચ્છુક છે અને તેમના સપના શું છે તે જાણીને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. પાર્ટી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોકોના ઘર ઘર સુધી જશે. ૩૦૦ જેટલા વાહનો દેશભરમાં ફરશે

અને ૭૭૦૦ જેટલી પેટીઓ લોકોના અભિપ્રાય જાણવા માટે ૪૦૦૦ વિધાનસભાઓમાં ફરશે. સોશિયલ મિડિયા અને ટેલિફોનિક કોમ્યુનિકેશનનો ઉપયોગ પણ આના માટે કરવામાં આવશે. રાજનાથસિંહ પાર્ટીની સંકલ્પપત્ર કમિટિના અધ્યક્ષ તરીકે છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, દેશમાં આ પહેલા ક્યારે પણ આ પ્રકારની મોટી કવાયત ચૂંટણી ઢંઢેરાને તૈયાર કરવા માટે યોજવામાં આવી નથી. તેમણે એ પણ કહ્યું હતું કે, ભારત વૈશ્વિક તાકાત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મોદીના નેતૃત્વમાં દેશની વિશ્વભરમાં નોંધલેવામાં આવી છે.સરકારે હાલમાં જ વચગાળાના બજેટમાં તમામ વર્ગને સંતોષ મળે તે હેતુસર પગલા લીધા છે. ખેડૂતોના સૌથી મોટા શુભેચ્છક તરીકે મોદી ઉભરી આવ્યા હોવાનો દાવો રાજનાથસિંહે કર્યો હતો.

રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે, મોદી સરકાર પોતાના મનના હિસાબથી દેશને ચલાવતી નથી. પ્રજાના અભિપ્રાય લઇને આગળ વધવા ઇચ્છુક છે. આજકારણસર આ નવા પ્રયોગ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. અમિત શાહે કહ્યું હતું કે, અયોધ્યામાં બિનવિવાદાસ્પદ જમીન પરત કરવાના નિર્ણયમાં તમામ લોકો સહકાર કરે તે જરૂરી છે. આ ઐતિહાસિક પગલું સરકારે લીધું છે. વિરોધ પક્ષો કેસ આડે અડચણો ઉભી ન કરે તેમ પણ તેમણે કહ્યું હતું.

Tags: Amit ShahAyodhya CaseBJPRajnath SinghRamMandir
Previous Post

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટતા રાહત થઈ

Next Post

ખેંચતાણ વધુ વધી : મમતા બેનર્જી હજુ પણ ધરણા પર

Next Post

ખેંચતાણ વધુ વધી : મમતા બેનર્જી હજુ પણ ધરણા પર

મૌની અમાસ : બીજા શાહી સ્નાન વેળા લાખો લોકો ઉમટી પડ્યા છે

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri