• Latest
  • Trending

કેજરીવાલની રેલીમાં ફરી વિપક્ષની એકતાનું પ્રદર્શન

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

કેજરીવાલની રેલીમાં ફરી વિપક્ષની એકતાનું પ્રદર્શન

મમતા બેનર્જી પહોંચે તે પહેલા જ ડાબેરીઓ જતા રહ્યા

KhabarPatri News by KhabarPatri News
February 13, 2019
in ભારત, રાજનીતિ
0

નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આજે જંતરમંતર ઉપર વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કર્યું હતું જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સીપીએમના નેતા સીતારામ યેચુરી, એનસીપીના વડા શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા, ભાજપના અસંતુષ્ટ નેતા શત્રુÎન સિંહા સહિત વિપક્ષના અનેક નેતા ઉપસ્થિત રહ્યા હતા. રેલીને સંબોધતા સીપીઆઈના નેતા ડી રાજાએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના ગાળામાં બંધારણ ખતરામાં છે. મોદીના શાસનમાં સંસદનું માન ઘટી રહ્યું છે. તેની ભૂમિકા પણ નજરઅંદાજ થઇ ગઇ છે.

રાજાએ કહ્યું હતું કે, ભાજપની સત્તા હોવાનો મતલબ બંધારણ અને લોકશાહી ખતરામાં હોવાનો છે. તેમને પરાજિત કરવા પડશે. સીતારામ યેચુરીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ ભાઈ-ભાઈને લડાવીને દુશાસનની રાજનીતિ કરે છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભારત માટે આ સરકારને બદલવાની જરૂર છે. દેશને બચાવવા માટે ચોકીદારને દૂર કરવાની જરૂર છે. યેચુરીએ ક્હયું હતું કે, ભાજપ કૌરવ સેનાની જેમ છે પરંતુ વિપક્ષ પાંડવની જેમ મળીને તેમને હાર આપશે. દેશને બચાવવામાં આવશે. શરદ યાદવે કહ્યું હતું કે, ભાજપે ચૂંટણીને ખુબ જ અમર્યાદિત બનાવી દીધી છે. જા લાલબહાદુર શાસ્ત્રી અને જયપ્રકાશ નારાયણ ચૂંટણી મેદાનમાં રહ્યા હોત તો તેમને સફળતા મળી ન હોત.

હવે સમય આવી ગયો છે કે, આવા લોકોને બહારન રસ્તો બતાવવામાં આવે. ભારતને બચાવવાની જરૂર છે. રસપ્રદ બાબત એ છે કે, મમતા બેનર્જી મંચ ઉપર પહોંચે તેના મિનિટો પહેલા જ ડાબેરીઓ મંચ ઉપરથી જતા રહ્યા હતા. સપાના રામગોપાલ યાદવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, એલજેડીના નેતા શરદ યાદવ, એનસીપીના નેતા શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલના સમયમાં વિપક્ષી નેતાઓએ જુદી જુદી જગ્યાઓએ શક્તિપ્રદર્શન કર્યું છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ધરણા પ્રદર્શન કરીને શક્તિ પ્રદર્શન કરી ચુક્યા છે. ચંદ્રાબાબુ નાયડુ પણ દિલ્હીમાં શક્તિપ્રદર્શન કરી ચુક્યા છે. હવે અરવિંદ કેજરીવાલે શક્તિ પ્રદર્શન કર્યું છે. વિરોધ પક્ષોના દેશ બચાવોના સંદર્ભમાં રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે, આ બાબત ગળે ઉતરતી નથી કે, મોદીના કારણે દેશ કઈ રીતે ખતરામાં છે અને વિરોધ પક્ષોની સરકાર આવશે તો દેશ કઈ રીતે સુરક્ષિત બનશે તે બાબત તમામને હેરાન કરનાર છે. દેશ સામે કયા પ્રકારના ખતરા છે તેવી કોઇ વાતનો ઉલ્લેખ વિરોધ પક્ષો કરી રહ્યા નથી પરંતુ આડેધડ દેશ બચાવોની વાત કરી રહ્યા છે.

Tags: Arvind KejariwalPoliticsRelly
Previous Post

વિશ્વમાં ભારતનો ડંકો ૨૦૧૪માં જનતાના નિર્ણયના લીધે વાગ્યો છે

Next Post

સિટિઝનશીપ બિલ, ત્રિપલ તલાક બિલ અટવાઈ પડ્યા

Next Post

સિટિઝનશીપ બિલ, ત્રિપલ તલાક બિલ અટવાઈ પડ્યા

મોદી ફરી વડાપ્રધાન બને તેવી શુભેચ્છા : મુલાયમ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri