• Latest
  • Trending

અમિત શાહનું રાજયસભાના સાસંદપદેથી અંતે રાજીનામું

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

અમિત શાહનું રાજયસભાના સાસંદપદેથી અંતે રાજીનામું

ખાલી પડનારી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીને લઇને ગુજરાતમાં હલચલ : ભાજપ-કોંગ્રેસમાં રોચક જંગ જામશે

KhabarPatri News by KhabarPatri News
May 29, 2019
in ભારત, રાજનીતિ
0

અમદાવાદ : ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનેલા અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ તેમની સાથે ગુજરાતમાંથી જ રાજ્યસભામાં ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજીનામુ આપ્યું નથી. આ બંને નેતાઓના રાજીનામાને લઇ ગુજરાતની ખાલી પડનારી રાજયસભાની બે બેઠકોને લઇ હવે રાજયમાં સક્રિય હિલચાલ શરૂ થઇ છે ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર રાજયસભાની ચૂંટણીને લઇ કશ્મકશ જંગ જામશે. બીજીબાજુ, સ્મૃતિ ઇરાનીએ હજુ સુધી કેમ રાજીનામું નથી આપ્યું તે વાતને લઇ હવે સવાલ, ચર્ચા અને અટકળો ઉઠી રહ્યા છે .

જા કે, ભાજપમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ગુજરાતની રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી યોજવાને બદલે પહેલા માત્ર અમિત શાહની ખાલી પડેલી એક જ બેઠકની ચૂંટણી કરી શકે અને ત્યારબાદ સ્મૃતિ ઈરાની થોડા સમય બાદ રાજ્યસભામાંથી રાજીનામુ આપે જેથી આ બેઠકની ચૂંટણી અલગ થઈ શકે અને ભાજપ તેના પર કબ્જો મેળવી શકે. આમ બન્ને બેઠકોની અલગ અલગ ચૂંટણી કરાવી એક બેઠકનો ફાયદો મેળવી શકે છે.

આ ચર્ચા એટલા માટે પણ ધ્યાન ખેંચી લે છે કારણ કે, આવતીકાલે મોદી મંત્રીમંડળ શપથ લેવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યસભાના સભ્યપદેથી અમિત શાહ સહિત ત્રણ સભ્યોએ રાજીનામા આપ્યા છે. પરંતુ અમેઠી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યું નથી. તે જોતા એવો તર્ક ચાલી રહ્યો છે કે જો સ્મૃતિ ઈરાનીને મંત્રી મંડળમાં સ્થાન આપવાનું હોત તો તેમને પણ રાજ્યસભામાંથી રાજીનામુ આપવા નિર્દેશ અપાયા હોત. પરંતુ સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યું નથી. બંધારણીય જોગવાઈ મુજબ, લોકસભાના સભ્ય તરીકે એટલે કે સાંસદ તરીકેના શપથ લેતા પહેલા અન્ય હોદ્દા પરથી રાજીનામા આપવા પડે. તે પ્રમાણે રાજ્યસભાના બે સભ્યો એવા અમિત શાહ અને રવિશંકર પ્રસાદે રાજ્યસભા પદેથી રાજીનામા આપી દીધા છે. જેથી તેઓ આવતીકાલે મંત્રી તરીકેના શપથ જોડાઈ શકે છે, પરંતુ સ્મૃતિ ઈરાની રાજ્યસભાના સભ્યપદે હજુ સુધી ચાલુ હોવાથી તેના મંત્રીપદના શપથ અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આ સિવાય એક બીજી પણ શક્યતા અંગે ચાલી રહેલી ચર્ચા મુજબ, સ્મૃતિ ઈરાનીને મંત્રીપદ આપવાને બદલે જ્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠનની રચના થાય ત્યારે તેમને રાષ્ટ્રીય મહામંત્રી કે મંત્રી પદ આપીને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવી શકે છે, કારણ કે ઉત્તરપ્રદેશના રાજકારણમાં પ્રિયંકા ગાંધીના ઉદય બાદ યોગીના સાથી તરીકે સ્મૃતિ ઈરાનીને ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે પ્રભારી બનાવી શકે છ તેવી પણ શકયતાઓ વહેતી થઇ છે. જા કે, ગુજરાતમાં રાજયસભાની આ બંને બેઠકોને લઇ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠાનો જંગ જામશે તે નક્કી છે. ભાજપ તો અત્યારથી જ કોંગ્રેસની છાવણીમાં તોડફોડની રાજકીય કૂટનીતિમાં લાગી ગયુ છે તો કોંગ્રેસ પણ ડિફેન્સીવ અને સુરક્ષાત્મક વ્યૂહરચના અમલી બનાવી રહ્યું છે.

 

Tags: Amit ShahPoliticsResignation
Previous Post

મોદીના મામલે ટાઈમ મેગેઝિનની પણ ગુલાંટ

Next Post

ઇનફર્ટિલિટીની સમસ્યા ગંભીર બની

Next Post

ઇનફર્ટિલિટીની સમસ્યા ગંભીર બની

રોમાન્સ બાદ આયુષ ટુંક સમયમાં એક્શન રોલમાં

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri