• Latest
  • Trending

રામકથા મેદાન -ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન

2 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

રામકથા મેદાન -ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન

KhabarPatri News by KhabarPatri News
February 24, 2024
in News, ગુજરાત
0

ગાંધીનગર : શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ/પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજનની એકતા, અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતીક રૂપે સામાજિક, શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાન તરીકે નિર્માણ પામનાર “વણકર ભવન”ના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહનું આયોજન 25 ફેબ્રુઆરી, 2024- રવિવારના રોજ થવા જઈ રહેલ છે સાથે જ રામકથા મેદાન, સેક્ટર 11, ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે મહાસંઘના હોદ્દેદારો ડૉ. અમૃત એસ. પરમાર (પ્રમુખ), હરગોવિંદ પી. સોલંકી (મહામંત્રી), સુધીર બી. પરમાર (ફાઇનાન્શિયલ એડવાઈઝર), મોતીભાઈ આર. વણકર (ટ્રસ્ટી), કિશોરકુમાર સોલંકી (ટ્રસ્ટી), હસમુખ સક્સેના (કો- ઓપ્ટ ટ્રસ્ટી) તથા મહાસંઘના તમામ હોદ્દેદારો તથા ટ્રસ્ટીશ્રીઓ એ વણકર સમાજના ભાઈઓ તથા બહેનોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભૂમિપૂજન પ્રસંગે ડૉ. કરસનદાસ સોનેરી (ચીફ પેટ્રન , મહાસંઘ તથા માનનીય પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર) , કુસુમબેન કાનજીભાઈ ચૌહાણ (પેટ્રન મહાસંઘ), શ્રી પ્રદીપભાઈ પરમાર (પેટ્રન, મહાસંઘ તથા માનનીય પૂર્વ મંત્રીશ્રી) ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમના ઉદ્ઘાટક ડૉ. કિરીટભાઈ સોલંકી (માનનીય સંસદસભ્ય શ્રી) હશે અને મુખ્ય મહેમાન તરીકે શ્રી રમણલાલ વોરા (માનનીય ધારાસભ્યશ્રી) (પૂર્વ માનનીય મંત્રીશ્રી, પૂર્વ માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા) હાજરી આપશે. આ ઉપરાંત સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને સરકારમાં ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવતાં અધિકારીઓ તથા નિવૃત્ત અધિકારીઓ તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે.

આ વણકરભવન આશરે 12 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન ભવન, લાઈબ્રેરી, તેમજ લાયકત ધરાવતાં વિદ્યાર્થીઓને નોકરીમાં યોગ્ય તક મળે તે માટેના પરીક્ષા વર્ગોનું પણ આયોજન કરવામાં આવેલું છે. વણકર સમાજ મહાસંઘનું લક્ષ્ય છે કે કારકિર્દી વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા, આર્થિક વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, સામાજિક સુધારણા અને યુવાવિકાસ યુવાશક્તિ સંગઠનને ધ્યાનમાં રાખીને આ વણકર ભવનનું નિર્માણ થાય.

હાલમાં વણકર સમાજના જૂદા-જૂદા પરગણામાં સ્થાનિક ક્ષેત્રેશૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો થઇ રહ્યા છે. જૂદા- જૂદા પરગણાના ઘણાં વણકર ભાઈ- બહેનો વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. ઉત્તર ગુજરાતના 10 જેટલાં જિલ્લાઓના વણકર ભાઈ- બહેનો સહીત સમગ્ર ગુજરાતના વણકર ભાઈ- બહેનો આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે થનગની રહ્યાં છે.

Tags: RamKathaMedanVankarBhavan
Previous Post

હિના ખાને ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો વાયુવેગે વાઈરલ

Next Post

VietJet લઈને આવ્યું છે માત્ર રૂપિયા 5555 માં ઇન્ટરનેશનલ ટિકિટ

Next Post

VietJet લઈને આવ્યું છે માત્ર રૂપિયા 5555 માં ઇન્ટરનેશનલ ટિકિટ

વિઝા અરજીની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં અમદાવાદીઓનો રેકોર્ડ વધારો નોંધાયો

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri