ઉત્તરાયણને લઈ પતંગ રસિયાઓ તૈયાર છે? શનિવારથી જ આમ તો ઉત્તરાયણ જેવો માહોલ અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના અનેક શહેરોમાં જામ્યો છે. આમ આવતીકાલે રવિવારનો દિવસ હોઈ ધાબા પર જબરદસ્ત ઉત્સાહનો દરિયો જાેવા મળશે. આ દરમિયાન પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે પણ સમાચાર સારા આપ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલે રવિવારે એટલે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન રહેવાની સંભાવના છે. એટલે કે ઉત્તરનો પવન રહેશે. જે પતંગ રસિકો માટે અનુકૂળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આગાહી મુજબ પવન સામાન્ય રહી શકે છે. જાેકે બીજી તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહી શકે છે.
સાંસદ પૂનમબેન માડમે કાર્યકર્તાઓને કરી ખાસ અપીલ
ચૂંટણી પ્રક્રિયાઓને વેગ આપવા માટે જામનગર સંસદીય મતવિસ્તારના ચાર મુખ્ય વિધાનસભા મતવિસ્તારોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય (કેન્દ્રીય ચૂંટણી કાર્યાલયો) નું ઉદ્ઘાટન...
Read more