• Latest
  • Trending

ઘરમાં લડાઇની બાળકો પર અસર

6 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

ઘરમાં લડાઇની બાળકો પર અસર

માતા-પિતા વચ્ચે લડાઇથી બાળકો પર અસરના લક્ષણ દેખાય છે

KhabarPatri News by KhabarPatri News
December 12, 2019
in ચાઈલ્ડ અને પેરેન્ટીંગ, લાઈફ સ્ટાઇલ
0

જો માતા-પિતા બાળકોની સામે રોજ લડાઇ ઝઘડા અને તકરાર કરે છે તો તેની બાળકો પર માઠી અસર થાય છે. પતિ પત્ની બાળકોની સામે રોજ લડાઇ કરે છે અને માને છે કે બાળકો પર તેની કોઇ અસર થશે નહી તો તેમની ગણતરી બિલકુલ ખોટી છે. આવુ કરવાની બાબત બાળકોની માનસિક આરોગ્યની સ્થિતી માટે સારી બાબત નથી. નિષ્ણાંત લોકોનુ કહેવુ છે કે પતિ અને પત્નીના પારસ્પરિક લડાઇ ઝઘડા બાળકો પર ખુબ ખરાબ અસર કરે છે. લગ્નથી પહેલા મળવાના ગાળા દરમિયાન વાદ વિવાદ અને તકરાર તેમ જ અસહમતિ સામાન્ય બાબત તરીકે છે. પરંતુ સમસ્યા એ વખતે વધારે ગંભીર બની જાય છે જ્યારે બાળકોની સામે પણ રોજ લડાઇ જારી રહે છે. બાળકોના દિલો દિમાગ પર તેની કેટલી અસર થશે તેમ વિચાર્યા વગર લડાઇ કરતા રહે છે. જ્યારે બાળકો સમજી શકે છે કે તેમના માતાપિતા વચ્ચે શુ ચાલી રહ્યુ છે.

બાળ નિષ્ણાંત સલાહકારો કહે છે કે કોઇ પણ બાળક માટે પરિવાર સૌથી મહત્વપૂર્ણ હોય છે. તેના આશ્રય તરીકે બાળકો માટે પરિવાર હોય છે. માતાપિતા એ આશ્રયના મુખ્ય હિસ્સા તરીકે હોય છે. બાળકો જ્યારે માતાપિતાની વચ્ચે અસહમતિ નિહાળે છે ત્યારે તેમની સમગ્ર દુનિયા હચમચી ઉઠે છે. આ બાબત તેમને ભાવનાત્મક રીતે અને સામાજિક રીતે અસર કરે છે. પ્લે થેરાપિસ્ટ મિષ્ટી કહે છે કે એક સ્થિર ઘરમાં બાળકો પોતાને વધારે સુરક્ષિત અનુભવ કરે છે. આના કારણે તેમની વિશ્વાસની ભાવના વધારે મજબુત થતી રહે છે. માતાપિતા વચ્ચે સતત થતા લડાઇ ઝઘડાના કારણે બાળકોમાં આત્મવિશ્વાસની કમની રહે છે તેમનામાં અપરાધ બોધ જોવા મળે છે. વર્મા કહે છે કે હકીકતમાં બાળક વિચારવા લાગે છે કે આ લડાઇ માટેના કારણ તરીકે તે નથી. જેથી તેની અંદર અપરાધ બોધની ભાવના આવી જાય છે. આવા બાળકો ખોટુ બોલવાની શરૂઆત કરી નાંખે છે.

બાળકો માતાપિતાની લડાઇથી બચવા માટે ઉપાય શોધતા રહે છે. તેમનુ કહેવુ છે કે એક દંપતિ તેમની પાસે ફરિયાદ લઇને પહોંચ્યા હતા કે તેમના બાળકે ખુબ ખોટી વાત કરી છે. જ્યારે ધીમે ધીમે બાળકની સાથે વાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યુ કે બાળક વિશ્વસનીય વાર્તા કરીને પોતાના ઘરની લડાઇથી બચવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. આ ચીજ આગળ ચાલીને તેની ટેવ બની જાય છે.

જ્યારે બાળકો પોતાની વર્તમાન વાસ્તવિકતાથી અસહજ હોય છે ત્યારે તેનાથી બચવા અને ભાગવા માટેના રસ્તા શોધતા રહે છે. મનૌવૈજ્ઞાનિક માયા કૃપાલની કહે છે કે એકથી ચાર વર્ષની વયની વચ્ચેના બાળકોને કેટલીક સમસ્યા રહે છે. જે પરિવારમાં લડાઇ માતાપિતા વચ્ચે રહે છે ત્યાં બાળકો મોટા થઇને દયનીય બની જાય છે. કેટલીક વખત તો આવા બાળકો સમસ્યા ઉભી કરનાર બની જાય છે. માતાપિતા લડવાના સમયમાં બાળકોની સામે જે દલીલો કરે છે તેના ગંભીર પરિણામ આવી શકે છે. માતાપિતા લડતી વેળા એકબીજાને બહાર કાઢી નાંખવાની વાત કરે છે જેની બાળકો પર ખુબ માઠી અસર થાય છે. તેમને લાગે છે કે બનેમાંથી  કોઇનો સાથ છુટી જશે. ઘરના પડકાર અને વાતાવરણના કારણે બાળકો પર માઠી અસર થાય છે.

Tags: Child ParentingchildrenFightsMother FatherParentsPediatrician
Previous Post

ઓમ્નીચેનલ જ્વેલરી સ્ટાર્ટ-અપ ઈજોહરીએ પ્રી- સિરીઝ રાઉન્ડમાં 1 મિલિયન ડોલરનું ફન્ડિંગ ઊભું કર્યું

Next Post

લગ્નસરાની સિઝન માટે કારાનું ભવ્ય બ્રાઈડલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું

Next Post

લગ્નસરાની સિઝન માટે કારાનું ભવ્ય બ્રાઈડલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું

ર્માર્કેટમાં હવે સ્માર્ટ પર્સની એન્ટ્રી

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri