• Latest
  • Trending

તાકાત વધારી દેતી દવા

6 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

તાકાત વધારી દેતી દવા

KhabarPatri News by KhabarPatri News
December 16, 2019
in લાઈફ સ્ટાઇલ, સ્વાસ્થ્ય
0

ભારત સહિત કેટલાક દેશોમા  ભાગદોડની લાઇફ અને તીવ્ર સ્પર્ધાના કારણે લોકો પાસે બિલકુલ સમય નથી. આવી સ્થિતીમાં શરીરમાં નાની મોટી પિડાને તો રોગ પ્રતિકારક દવા લઇને ટાળી દેવાના પ્રયાસ કરવામાં આવે છે. પિડાને દુર કરવા માટે એન્ટીબાયોટિક્સ લેવામાં આવે છે. આવી સ્થિતીમાં આ પ્રકારની દવાના માર્કેટ કદમાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે.  એન્ટીબાયોટિક્સ દવાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. દુનિયામાં સૌથી  વધુ પ્રમાણમાં આપવામાં આવતી દવા તરીકે એન્ટીબાયોટિક્સને ગણવામાં આવે છે. એન્ટીબાયોટિક્સની અસર હવે ખરાબ રીતે ખતમ થતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યા બાદ સંબંધિત કંપનીઓ પણ ચિંતાતુર બનેલી છે. જે અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે કાયદાને વધારે સારી રીતે લાગુ કરવાની જરૂર દેખાઇ રહી છે. અભ્યાસ એમ પણ કહે છે કે ભારત સહિત દુનિયાના દેશોમાં એન્ટી બાયોટિક્સનો કારોબાર વધી રહ્યો છે.

આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૦૦થી લઇને ૨૦૧૯ વચ્ચેના ગાળામાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ વૈશ્વિક સ્તર પર સતત વધી રહ્યો છે. આંકડો ૫૦ અબજ ડોલરથી વધીને હવે ૭૦ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. તેના ઉપયોગમાં ભારત, રશિયા, ચીન અને બ્રાઝિલમાં રોકેટ ગતિથી વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની ટેકનોલોજી યુનિવર્સિટીના નિષ્ણાંતોએ કહ્યુ છે કે એન્ટીબાયોટિક્સનો વધારે વધતો ઉપયોગ એન્ટીબાયોટિક્સના પ્રતિરોધના ફેલાવને વધારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે.

વિકાસશીલ દેશોમાં એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી ઇન્ફેક્શનના ભરોસાપાત્ર અંદાજની કમી છે. આ દેશોમાં અન્ય અનેક મોતના કારણ બને છે. ૬૪થી વધારે દેશોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આધુનિક સમયમાં લોકો તબીબો પાસે સલાહ લીધા વગર એન્ટીબાયોટિક્સ દવા લેતા થયા છે. આ બાબતની નિષ્ણાંતો અને તબીબોએ ગંભીર નોંધ લીધી છે. તબીબોએ કહ્યું છે કે તબીબોની જરૂરી સલાહ વગર કોઇ પણ દવા જાતે લઇ લેવાની બાબત ખતરનાક સાબિત થઇ શકે છે. તેની અનેક આડ અસર પણ થઇ શકે છે. આજે મોટા ભાગના લોકો ખુબ વ્યસ્ત લાઇફ જીવી રહ્યા છે. આવા સમયમાં આરોગ્યને જાળવી શકતા નથી.

બિમાર થવાની સ્થિતીમાં તરત જ કામચલાઉ દવા જાતે જ લઇ લે છે. આ દવાથી ચોક્કસપણે રાહત મળે છે પરંતુ આ દવા કોઇ ઇલાજ નથી. આ દવા ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. કોઇ તકલીફ અંગે જાણ નહી હોવા છતાં  જે તે તકલીફ અથવા તો પીડામાં દવા જાતે જ લઇ લેવામા આવે છે. તબીબો પાસે જવાનો સમય પણ કાઢી શકતા નથી. જેથી તાવ, શરદી ગરમી, ગળામાં દુખાવાની જાતે જ દવા લોકો લઇ લે છે. આવી સ્થિતીમાં કેટલીક વખત દવા રિકેએશન કરે છે.

Tags: antibioticsBodyHealthillnessMedicineStrength
Previous Post

સમજુતીના સાફ સંકેતો

Next Post

કલરવાળી બ્રેડ ન ખાવાની સલાહ

Next Post

કલરવાળી બ્રેડ ન ખાવાની સલાહ

Crop stages of potato. Vector Illustration growing plants. The life cycle. Harvest growth biology. Solanum tuberosum. Spud murphy tubers. On white background.

પાક ચક્રમાં ફેરફારથી તાપમાન વધ્યુ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri