• Latest
  • Trending

ભારતની પાકિસ્તાનને સિંધુ જળ સંધિમાં સંશોધન માટે આપી નોટિસ, પાકને આટલો જ સમય આપ્યો

3 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

ભારતની પાકિસ્તાનને સિંધુ જળ સંધિમાં સંશોધન માટે આપી નોટિસ, પાકને આટલો જ સમય આપ્યો

KhabarPatri News by KhabarPatri News
January 27, 2023
in આંતરરાષ્ટ્રીય, ભારત
0

ભારતે ૧૯૬૦ની સિંધુ જળ સંધિમાં સંશોધન માટે પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. શુક્રવારે આ માહિતી આપતાં સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદ દ્વારા સંધિના અમલીકરણ અંગેના તેના વલણને કારણે આ નોટિસ જારી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ નોટિસ ૨૫ જાન્યુઆરીએ સિંધુ જળ કમિશનર દ્વારા મોકલવામાં આવી હતી. સિંધુ જળ સંધિના અમલીકરણમાં ભારત હંમેશાં જવાબદાર ભાગીદાર રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાનની કામગીરીએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેને લાગુ કરવા પર પ્રતિકૂળ અસર કરી અને ભારતને તેના સુધારા માટે યોગ્ય નોટિસ જારી કરવાની ફરજ પાડી.

સિંધુ જળ સમજૂતી પાણીના વિભાજન બાબતની તે વ્યવસ્થા છે, જેના પર ૧૯ સપ્ટેમેબર ૧૯૬૦નાં રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કરાચીમાં હસ્તાક્ષર કર્યા હતા. તેમાં છ નદીઓ બિયાસ, રાવી, સતલુજ, સિંધુ, ચિનાબ અને જેલમના પાણીના વિતરણ અને ઉપયોગ કરવાના અધિકારોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી કરી હતી. આ સંધિ અનુસાર, કેટલાક અપવાદોને બાદ કરતાં, ભારત પૂર્વીય નદીઓના પાણીનો પ્રતિબંધ વિના ઉપયોગ કરી શકે છે. ભારત સંબંધિત જોગવાઈઓ હેઠળ, ભારતને રાવી, સતલુજ અને બિયાસ નદીઓના પાણીનો પરિવહન, વીજળી અને ખેતી માટે ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.IWTમાં સંશોધન બાબતે પાઠવવામાં આવેલી ભારતની આ નોટિસ દ્વારા પાકિસ્તાનને IWTના ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે ૯૦ દિવસની અંદર સરકાર સાથે વાતચીત કરવા માટેની તક આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતેલ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્‌સ પર તેની તકનીકી વાંધાઓની તપાસ કરવા માટે તટસ્થ નિષ્ણાતની નિમણૂક માટે વિનંતી કરી હતી. બાદમાં ૨૦૧૬માં પાકિસ્તાને એકપક્ષીય રીતે વિનંતી પાછી ખેંચી લીધી અને દરખાસ્ત કરી કે મધ્યસ્થ કોર્ટે તેના વાંધાઓ નક્કી કરે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનનું આ એકપક્ષીય પગલું સંધિની કલમ ૯માં વિવાદોના સમાધાન માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૬માં વિશ્વ બેંકે પોતે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે બે સમાંતર પ્રક્રિયાઓની શરૂઆત રોકવાનો ર્નિણય કર્યો હતો અને ભારત-પાકિસ્તાને તેમાંથી સૌહાર્દપૂર્ણ રીતે બહાર નીકળવા વિનંતી કરી હતી. પાકિસ્તાને ૨૦૧૭થી ૨૦૨૨ દરમિયાન પરમેનન્ટ ઈન્ડસ કમિશનની પાંચ બેઠકો દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવાનો ઈન્કાર કર્યો હતો. ભારત દ્વારા પરસ્પર સહમત માર્ગ શોધવાના વારંવાર પ્રયાસો છતાં પાકિસ્તાનના સતત આગ્રહ પર વિશ્વ બેંકે તટસ્થ નિષ્ણાત અને કોર્ટ ઓફ ઓર્બિટ્રેશન બંને પ્રક્રિયાઓ શરૂ કરી. સમાન મુદ્દાઓની આવી સમાંતર વિચારણા સિંધુ જળ સંધિની કોઈપણ જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવતી નથી. સૂત્રોએ જણાવ્યું કે આ રીતે સિંધુ જળ સંધિની જોગવાઈઓના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ભારતને સુધારાની નોટિસ આપવાની ફરજ પડી હતી.

Tags: IndiaIndus Water Treatypakistanપાકિસ્તાનભારતસિંધુ જળ સંધિ
Previous Post

ભારતે કાશ્મીરના લાલચોક પર ૧૯૯૦ બાદ ત્રિરંગો લહેરાવીને આતંકવાદના મોઢા પર માર્યો તમાચો

Next Post

દિલ્હીથી ફ્લાઈટ મોડી ઉપડતા મુસાફરે ડરનો માહોલ ઉભો કર્યો, પોલીસે મુસાફરની ધરપકડ કરી

Next Post

દિલ્હીથી ફ્લાઈટ મોડી ઉપડતા મુસાફરે ડરનો માહોલ ઉભો કર્યો, પોલીસે મુસાફરની ધરપકડ કરી

ઓડિશામાં રમાઈ રહેલી હોકી વર્લ્ડ કપ ૨૦૨૩ ની મેચમાં ભારતીય ટીમે જાપાનને હરાવ્યું

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri