• Latest
  • Trending

એક પેગ પણ જીવલેણ બની શકે છે

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

એક પેગ પણ જીવલેણ બની શકે છે

શરાબની ટેવને દુર કરવા માટે ગંભીર પ્રયાસો ખુબ જરૂરી છે : વર્ષે શરાબના કારણે ૨૮ લાખ લોકોના મોત થઇ જાય છે જે ચિંતાજનક આંક

KhabarPatri News by KhabarPatri News
June 21, 2019
in ભારત
0

અમારામાંથી કેટલાક લોકો તો કહેતા રહે છે કે ભાઇ હું તો ઓકેજનલ ડ્રિન્કર છુ . ક્યારેય ક્યારેક પેગ લગાવી લઉ છુ , ખુબ ઓછા પ્રમાણમાં શરાબ સેવન કરુ છુ. પરંતુ હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસથી આ પ્રકારની વાત કરનાર લોકોને પણ સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે શરાબના એક બે પેગ પણ ભારે પડી શકે છે. આ એક બે પેગ પણ નુકસાનકારક અને જીવલેણ સાબિત થઇ શકે છે. ૧૯૫ દેશોમાં શરાબ પીનાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દર વર્ષે આના કારણે ૨.૮ મિલિયન અથવા તો ૨૮ લાખ લોકોના મોત થઇ જાય છે. વોશિગ્ટનના સિએટલ Âસ્થત ધ ઇન્સ્ટીટ્યુટ  ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુશનમાં નિષ્ણાંત તબીબ અને શોધ કરનાર મેક્સ ગ્રીસવોલ્ડે કહ્યુ છે કે શરાબનુ કોઇ પણ પ્રમાણ સુરક્ષિત નથી. હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક મર્યાિદત પ્રમાણમાં શરાબનો ઉપયોગ કરવાથી હાર્ટની તકલીફ ઓછી થઇ જાય છે.

પરંતુ આ નવા અભ્યાસમાં અગાઉના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે ખુબ ઓછા પ્રમાણમાં સેવન પણ જીવલેણ અને ખતરનાક છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે શરાબના સેવનતી જાડાયેલી આરોગ્ય સંબંધી પરેશાની દરરોજ એ જ પ્રમાણમાં વધે છે જેટલા પ્રમાણમાં શરાબનો ઉપયોગ કરવામાં આવે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો દિવસમાં બે ડ્રિક્સ લે છે તેમાં બિમારીનો ખતરો સાત ટકા વધી જાય છે. આવી જ રીતે જે લોકો પાંચ ડ્રિક્સ લે છે તેમાં ગંભીર બિમારીનો ખતરો ૩૭ ટકા વધી જાય છે. એંકદરે વર્ષ ૨૦૧૬માં પ્રીમેચ્યોર ડેથ અને અન્ય બિમારીથી થનાર મોતના કારણમાં એક કારણ શરાબ પણ હતુ. રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે શરાબના કારણે દર વર્ષે બે ટકા મહિલાઓ અને ૬.૮ ટકા પુરૂષોના મોત થઇ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોકાવનારા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શરાબ અથવા તો આલ્કોહલનું સેવન ખતરનાક છે. ઘણી બીમારીઓને તે આમંત્રણ આપે છે.

આ અભ્યાસના તારણ અગાઉના તારણ કરતાં બિલકુલ અલગ છ. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક પ્રકારના કેન્સરના ખતરાને પણ શરાબ વધારી દે છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં શરાબનું સેવન થાય છે. ભારતમાં પણ શરાબના શોખીનોની સંખ્યા ઓછી નથી. એનએચએસની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે પુરુષોએ દિવસમાં ત્રણથી ચાર યુનિટથી વધારે ડ્રીક કરવું જાઈએ નહીં. જ્યારે મહિલાઓએ બેથી ત્રણ યુનિટથી વધારે સેવન કરવું જાઈએ નહીં. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શરાબની આનાથી પણ ઓછી સપાટીના સેવનથી પણ કેન્સરનો ખતરો રહેલો છે. અમારા અભ્યાસના ડેટા દર્શાવે છે કે કેન્સરના ઘણા કેસને ટાળી શકાય છે પરંતુ આના માટે આલ્કોહલિક વપરાશ દિવસમાં બે યુનિટ સુધી મર્યાિદત કરવામાં આવે તે જરૂરી છે. પુરુષો દિવસમાં બે આલ્કોહલિક ડ્રીક અને મહિલાઓ એક આલ્કોહલિક ડ્રીક દરરોજ કરવાથી જાખમને ઘટાડી શકાય છે. ઘણી આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે ઓછા પ્રમાણમાં શરાબનું સેવન શરીર માટે ફાયદાકારક છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ભલામણ કરવામાં આવેલી માર્ગદર્શિકા કરતા પણ ઓછા પ્રમાણમાં શરાબનું સેવન કરે તો વધુ કેન્સરના કેસોને અટકાવી શકાય છે.

એકંદરે શરાબનું સેવન બંધ કરવાથી વધુ ફાયદો થઈ શકે છે. શરાબના કારણે વોઈસ બોક્સ સહિત ઘણા પ્રકારના કેન્સર થાય છે. લિવરના કેન્સરનો પણ ખતરો રહે છે. આ અભ્યાસના પરિણામો બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી ચૂક્યા છે.અન્ય એક રિપોર્ટ હાલમાં જારી કરવામાં આવી હતી જેમાં બ્રિટનના સંબંધમાં વાત કરવામાં આવી છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે   આગામી ૨૦ વર્ષમાં દારૂના સેવનને લીધે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અંદાજે બે લાખથી વધુ લોકો મોતને ભેટશે. આરોગ્ય નિષ્ણાતના મત મુજબ બે લાખમાંથી ત્રીજા ભાગના લોકો દારૂ પીવાથી ફેફસા સડી જવાના કારણથી મોતને ભેટશે. લેન્કેટ મેડીકલ જર્નલના અભ્યાસી અહેવાલમાં નિષ્ણાંતોએ કહ્યું છે કે અકસ્માત, હિંસા અને આપઘાત જેવા કારણોથી પણ લોકો મૃત્યુ પામશે. આ ઉપરાંત દારૂપીવાથી બીપી વધવુ, પક્ષાઘાત, હૃદયરોગનો હુમલો અને કેન્સર જેવી બીમારી પણ મોત માટે કારણભૂત બની શકે છે. રોયલ કોલેજ ઓફ ફીઝીશીયનના પૂર્વ વડા અને અભ્યાસ હાથ ધરનાંર તબીબોમાના સહિત તમામ સત્તાધારીઓએ બ્રિટનમાંનો દારૂ પીવાના પ્રશ્નનો ઉકેલ  લવવા જરૂરી છે. દારૂપીવાથી થતા મોતના આંકડાને અટકાવવા માટે સરકારી સ્તરે જ પગલા લેવા જરૂરી બન્યા છે. ૧૯૮૦માં સોવિયટ સંઘને પણ આવા પગલાં ઉઠાવી દારૂ સંબધિત મોતનો રશિયો ૧૨ ટકા ઘટાડી દીધો હતો.

Tags: dangerousSurveyWine
Previous Post

અમદાવાદના મુસ્લિમ યોગ ગુરૂના સરખેજ રોજામાં યોગ

Next Post

મોદીની સાથે કેજરીવાલે વિવિધ મામલે ચર્ચા કરી

Next Post

મોદીની સાથે કેજરીવાલે વિવિધ મામલે ચર્ચા કરી

હજારો લોકોની હાજરીમાં કોહલી તેમજ રૂપાણી યોગમાં સામેલ થયા

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri