• Latest
  • Trending

મ્યાંનમારમાં ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી શરૂ

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

મ્યાંનમારમાં ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી શરૂ

મ્યાંનમારના કોનયાંકમાં બળવાખોરોના અનેક કેમ્પો હાલ સક્રિય થયેલા છે : મ્યાંનમારા દ્વારા માહિતી બાદ સ્ટ્રાઇક

KhabarPatri News by KhabarPatri News
November 15, 2018
in ભારત
0

નવી દિલ્હી :  મ્યાંનમારમાં બળવાખોરોના કેમ્પોનો સફાયો કરવા માટે ભારતીય સેના ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી કરી રહી હોવાના હેવાલ મળી રહ્યા છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ મ્યાંનમાર આર્મીએ એનએસસીએન (કે)ની સામે ઓપરેશન હાથ ધરવાની તૈયારી કરી છે. બળવાખોર સંગઠનના બળવાખોરો મ્યાંનમારના કોનયાંક પ્રદેશમાં બેઝ બનાવી ચુક્યા છે અને જારદાર રીતે સક્રિય થયેલા છે. આ વિસ્તાર નાગાલેન્ડ સાથે જાડાયેલ હોવાથી ખતરો રહે છે. ઇન્ટેલિજન્સ સુત્રોએ કહ્યુ છે કે મ્યાંનમાર આર્મી બળવાખોર કેમ્પોના ફોટો અને અન્ય માહિતી ભારતીય સેનાને આપનાર છે. ભારતીય સેનાને પુરતી માહિતી મળી ગયા બાદ બળવાખોરોના કેમ્પોને ફુંકી મારવા માટે કાર્યવાહી કરનાર છે.

વર્ષ ૨૦૧૫માં મ્યાંનમારમાં ભારતીય સેનાએ જોરદાર રીતે કાર્યવાહી કરી હતી. કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને  દુનિયાને દેશોને ચેતવણી આપી દીધી હતી. હાલમાં ભારત સરકારના પ્રયાસ છે કે નાગા સમજુતી કરી લેવામાં આવે. કેટલાક નાગા સંગઠન વાતચીત કરી પણ રહ્યા છે. પરંતુ હાલમાં એનએસસીએન(કે)ના લોકો વાતચીત કરવા માટે આગળ આવી રહ્યા નથી. સુત્રોએ કહ્યુ છે કે આ સંગઠનના બે ગ્રુપ થઇ ગયા હોવાથી વાતચીત માટે રસ્તો સાફ થઇ રહ્યો છે. એક ગ્રુપ વાતચીત કરવા માટે તૈયાર છે. અન્ય સંગઠન વાતચીતનો વિરોધ કરે છે. જે સંગઠન વિરોધ કરે છે તેમાં મોટા ભાગના બળવાખોરો મ્યાંનમારના છે. મ્યાંનમારમાં બળવાખોરોના આશરે ૩૮ કેમ્પ હોવાની માહિતી પ્રાથમિક રીતે મળી રહી છે. મ્યાંનમાર આર્મી દ્વારા આ ખતરનાક બળવાખોર સંગઠનની સાથે વાતચીત કરવા માટે દબાણ લાવવામાં આવી રહ્યુ છે.

જો કે આ સંગઠન પોતાના જિદ્દી વલણ પર મક્કમ છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ મ્યાનમાર આર્મીએ આ સંગઠનના પ્રભાવવાળા વિસ્તારમાં સેનાની હાજરીને વધારી દીધી છે. કોનયાંક ક્ષેત્રમાં ઓપરેશન હાથ ધરવાની ચેતવણી પણ આપી છે. ભારત સરકાર ઇચ્છે છે કે લોકસભાની ચૂંટણી પહેલા નાગા સમજુતી કરી લેવામાં આવે. જેથી તમામ નાગા સંગઠનોની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. એનએસસીએન (કે) દ્વારા પોતાની અલગ નાગા હોમલેન્ડને છોડવા માટેની માંગ સ્વીકારવા માટે તૈયારી દર્શાવી નથી. આ માંગની સાથે તે વાતચીત માટે પણ તૈયાર નથી. સુત્રોએ કહ્યુ છે કે જા મ્યાંનમાર આર્મી દ્વારા તેમના પર દબાણ વધારી દેવામાં આવશે અને તેમના કેમ્પો અંગે ભારતને માહિતી આપશે તો ભારત તરફથી કાર્યવાહી કરવામાં આવશે. નોર્થ ઇસ્ટ મ્યાંનમાર સાથે ૧૬૩૧.૩૪ કિલોમીટર બોર્ડર વિસ્તાર શેયર કરે છે. ભારતમાં આશરે ૨૦ લાખ નાગા છે. જ્યારકે મ્યાંનમારમાં ૧૫ લાખ નાગા છે. ઇન્ટેલિજન્સ સુત્રોએ કહ્યુ છે કે એનએસસીએન  (કે) સંગઠનમાં આશરે ૨૦૦ કેડર રહેલા છે. ગયા મહિનામાં ભારત અને મ્યાનમાર વચ્ચે વાતચીત થઇ હતી. નેશનલ લેવલની બેટકમાં બંને દેશો કેટલાક પાસા પર સહમત થયા હતા. પોતાની જમીન પર સક્રિય રહેલા બળવાખોર સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે બંને દેશો સહમત થયા હતા. ભારતે વર્ષ ૨૦૧૫માં સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારે ચર્ચા જગાવી હતી.

 

Tags: Indian ArmyMyanmarNSCNsurgical strike
Previous Post

દુનિયામાં થયેલા ત્રાસવાદી હુમલાનું સેન્ટર એક રહ્યું છે

Next Post

સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી…

Next Post

સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી...

એક દિનના બ્રેક બાદ પેટ્રોલ, ડીઝલની કિંમત ફરીવાર ઘટી

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri