• Latest
  • Trending
The NDRF teams carrying out rescue and relief operations in flood-affected areas of Kerala on August 11, 2018.

અડધું કેરળ પુરના સકંજામાંઃ ૩૦ મોત, વિજયન પુરગ્રસ્ત વિસ્તારમાં

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

અડધું કેરળ પુરના સકંજામાંઃ ૩૦ મોત, વિજયન પુરગ્રસ્ત વિસ્તારમાં

પુરમાં મૃત્યુ પામનારાઓને ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત

KhabarPatri News by KhabarPatri News
August 12, 2018
in ભારત
0
The NDRF teams carrying out rescue and relief operations in flood-affected areas of Kerala on August 11, 2018.

The NDRF teams carrying out rescue and relief operations in flood-affected areas of Kerala on August 11, 2018.

થિરુવનંતપુરમઃ કેરળમાં પુરની સ્થિતી ખુબ જ ગંભીર બનેલી છે. અડધાથી વધારે કેરળ હાલમાં પુરના સકંજામાં છે. પુરના પરિણામ સ્વરૂપે ૧૪ પૈકીના ૧૧ જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકોને રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. ઉત્તરીય જિલ્લાઓની હાલત ખૂબ કફોડી બનેલી છે.

એનડીઆરએફની ટીમોની સાથે સાથે ભારતીય સેના અને હવાઈદળના જવાનો પણ મદદમાં લાગેલા છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે એલર્ટની જાહેરાત કરાઈ છે. જેમાં ઈડ્ડુકીમાં ૧૪ ઓગસ્ટ સુધી રેડ એલર્ટ અને વયાનડમાં ૧૫ ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટની જાહેરાત કરાઈ છે. કુન્નુરમાં ૧૩મી ઓગસ્ટ સુધી રેડ એલર્ટ અને ૧૫મી ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે.

બીજી બાજુ કેરળના મુખ્યમંત્રી વિજયને આજે પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. મુખ્યમંત્રીએ પુરના કારણે મૃત્યુ પામનાર લોકો માટે ચાર લાખ રૂપિયા અને ઘર અને જમીન ગુમાવી દેનાર લોકો માટે ૧૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ઇડ્ડુકી બંધમાં પાણીની સપાટી ખૂબ વધારે વધી ગઈ છે. જેથી ૨૬ વર્ષ બાદ તેને ખોલવાની ફરજ પડી છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે કાંજીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. કોચી એરપોર્ટના ડુબી જવાની શંકા પણ દેખાઈ રહી છે.

ગંભીર પુરની સ્થિતીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. સતત ભારે વરસાદ અને પુરની સ્થિતીના કારણે હવે ૫૪૦૦૦થી વધારે લોકો ઘરવગરના થયા છે. સાથે સાથે મોતનો આંકડો વધીને હવે ૩૦ ઉપર પહોંચી ગયો છે. કેરળમાં તમામ નદીઓ અને બંધ તેમજ સરોવરમાં પાણીન સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઇ છે. કેરળના સાત સૌથી પુરગ્રસ્ત ઉત્તરીય જિલ્લામાં સેનાની ટીમ પણ હવે બચાવ કામગીરીમાં ઉતારી દેવામાં આવી છે. પેરિયાર નંદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચ ગઇ છે. નોકા સૈના પણ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. કેરળમાં તમામ ૪૦ નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. આઠમી ઓગષ્ટ બાદથી દક્ષિણપશ્ચિમ મોનસુનના ભારે વરસાદના કારણે ઉત્તરીય અને મધ્ય કેરળમાં ભારે નુકસાન થયુ છે. ભેખડો ધસી પડવાના બનાવમાં ૨૫ લોકોના મોત થયા હતા. હાલમાં ૪૩૯ રાહત કેમ્પોમાં ૫૩૫૦૧ લોકોને રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

૪૦ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યુ છે જ્યારે ઇડુક્કી ડેમમાં પાંચ શેલ્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ઇર્નાકુલમમાં ૬૫૦૦ અને ઇડુક્કીના ૭૫૦૦ જેટલા પરિવારોને માઠી અસર થઇ છે. વિદેશી પ્રવાસીઓ પણ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે.  પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની Âસ્થતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં ૧૦ લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે . વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યÂક્ત લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે.

ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે.   ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે.

ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ પરિસ્થિતીની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને અસર થઇ છે. વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઇડ્ડુકી માટે રેડ એલર્ટની જાહેરાત  કરવામાં આવી છે. મુન્નારમાં ૨૪ વિદેશી સહિત ૫૦ પ્રવાસી અટવાયા છે.

Tags: Floodkerala
Previous Post

ગેસ સબસીડી ખાતામાં જમા થવામાં ધાંધિયા થઈ રહ્યા છે

Next Post

અપેક્ષા કરતા અમદાવાદ-રાજ્યના અનેક ભાગોમાં ઓછા વરસાદથી ચિંતાઃ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૬

Next Post

અપેક્ષા કરતા અમદાવાદ-રાજ્યના અનેક ભાગોમાં ઓછા વરસાદથી ચિંતાઃ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૬

JEE મેઇન-નીટ રજિસ્ટ્રેશન સપ્ટેમ્બર-ઓકટોબરમાં થશે

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri