નવી દિલ્હી : રાજધાની દિલ્હીના કરોલ બાગના બીડનપુરામાં સોમવારે (૧૯ વેમ્બર)ના લગભગ ૧૨ વાગે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં ૪ લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે. ત્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર ટીમ સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.મળતી જાણકારી અનુસાર, ફેક્ટરીમાં આગલ કેમિકલના લિકેજના કારણે લાગી છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના ટળી, યુબીટી ના નેતા માટે આવેલું હેલીકોપ્ટર થયું ક્રેશ
મહારાષ્ટ્રના મહાડમાં શિવસેના (યુબીટી) નેતા સુષમા અંધારે માટે સભામાં લઈ જવા માટે આવેલું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. સુષમા અંધારેનું...
Read more