• Latest
  • Trending

મહત્વકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે ૧૦૦૦૦ કરોડ મંજુર થયા

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

મહત્વકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે ૧૦૦૦૦ કરોડ મંજુર થયા

અંતરિક્ષમાં માનવ મિશન મોકલનાર ભારત વિશ્વનો ચોથો દેશ હશે : મિશન ૨૦૨૨ સુધી પરિપૂર્ણ કરાશે : પસંદગી પામનાર વ્યક્તિના અનેક ટેસ્ટ થશે

KhabarPatri News by KhabarPatri News
December 29, 2018
in ભારત
0

નવીદિલ્હી :  કેન્દ્ર સરકારે મહત્વકાંક્ષી ગગન યાન પ્રોજેક્ટ માટે ૧૦૦૦૦ કરોડ રૂપિયાની રકમ મંજુર કરી દીધી છે. ત્રણ ભારતીયો અંતરિક્ષમાં આ પ્રોજેક્ટના ભાગરુપે સાત દિવસ રહેશે. આ મિશન હેઠળ ત્રણ ભારતીય સભ્યો સાત દિવસ માટે અંતરિક્ષમાં રહીને રોમાંચ માણી શકશે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આજે કેબિનેટની બેઠકના નિર્ણય અંગે માહિતી આપી હતી. મિડિયા સાથે વાતચીત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ યોજનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અંતરિક્ષ પર માનવ મિશન મોકલનાર ભારત દુનિયામાં ચોથા દેશ તરીકે બની જશે. મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં ગગનયાન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આ મિશન ૨૦૨૨ સુધી પૂર્ણ થશે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં મદદ માટે ભારતે પહેલાથી રશિયા અને ફ્રાંસ સાથે કરાર કરી દીધો છે.

પીએમઓ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે, ઇસરોએ આગામી ત્રણ વર્ષમાં ૫૦થી વધારે મિશનોના લક્ષ્ય માટે રુપરેખા નક્કી કરી છે. તેમણે કહ્યું હતું કે સરકારે અંતરિક્ષ ગતિવિધિઓ માટે બજેટમાં વધારો કર્યો છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતં કે, ભારતીય અંતરિક અનસંધાન કાર્યક્રમમાં છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન અભૂતપૂર્વ સફળતા અને વાણિજ્ય મિશનોના કારણે વધારો થયો છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા થોડાક દિવસ પહેલા જ ઇસરોએ ક્રૂ એસ્કેપ મોડ્યુલ એટલે કે કેપ્સુલનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું જેને અંતરિક્ષ યાત્રી ફરીથી પોતાની સાથે જઇ શકશે. હકીકતમાં અંતરિક્ષ યાત્રી દુર્ઘટનાની સ્થિતિમાં કેપ્સુલમાં મુસાફરી કરીને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં સુરક્ષિતરીતે પરત ફરી શકે છે. ઇસરોએ આ મોડ્યુલ પોતાના વિકાસ ઉપર તૈયાર કર્યું છે. થોડાક દિવસ પહેલા જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ગગનયાનના યાત્રીઓની પસંદગી માટે ઇસરોએ શરૂઆત કરી દીધી છે. આના માટે ઇસરોએ લોકોના મેડિકલ ચેકઅપની સાથે સાથે તેમની સાથે કેટલાક માઇક્રો બાયોલોજિકલ પ્રયોગ થઇ રહ્યા છે. અંતરિક્ષમાં જતા પહેલા દરેક વ્યક્તિના અનેક તબક્કામાં ટેસ્ટ કરવામાં આવે છે.

ગગનયાન પ્રોજેક્ટ માટે પસંદ પામેલા વ્યક્તિની ઓછામાં ઓછા ૧૦ વખત ટેસ્ટ થશે. અધિકારીઓના કહેવા મુજબ ૧૦ પરિબળો નક્કી કરવામાં આવ્યા છે પરંતુ જા જરૂર પડશે તો વધારે ટેસ્ટ કરવામાં આવશે. ઇસરોના વડા કે શિવમ પણ કહી ચુક્યા છે કે, ૨૦૨૨ સુધી ગગનયાન મોકલી શકાશે. આ પહેલા ઇસરો ૨૦૨૦ અને ૨૦૨૧માં બે માનવરહિત મિશન મોકલવાની યોજના ધરાવે છે. ભારતના ખુબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે આને ગણવામાં આવે છે.

Tags: Gagan Yan ProjectISROMissionPM Modi
Previous Post

પાયલોટ મોડો પડતા સ્પાઇસ જેટની ફલાઇટ ખુબ લેટ થઇ

Next Post

સતત ત્રીજા દિને તેજી વચ્ચે સેંસેક્સ ૨૬૯ પોઇન્ટ અપ

Next Post

સતત ત્રીજા દિને તેજી વચ્ચે સેંસેક્સ ૨૬૯ પોઇન્ટ અપ

દુનિયાભરમાં સ્વામિનારાયણ સંતોએ સંસ્કૃતિને ઉજાગર કરી

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri