શ્રીનગર : પુલવામા હુમલાને લઇને એનઆઈએની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. એનઆઈએની ટીમે એ ગાડી અંગે માહિતી મેળવી લીધી છે જેનો ઉપયોગ પુલવામા એટેક માટે કરવામાં આવ્યો હતો. આ બાબતની શંકા પણ દેખાઈ રહી છે કે, ગાડીના માલિક સજ્જાદ ભટ્ટ આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદમાં સામેલ થઇ ગયો છે. એનઆઈએની ટીમ મુજબ સજ્જાદે આ કાર ચોથી ફેબ્રુઆરીના દિવસે ખરીદી હતી. આ પહેલા કારનો માલિક જલીલ હક્કાની હતો.
આનંદ પંડિત અને વૈશલ શાહની નવી ગુજરાતી ફિલ્મ – ફક્ત પુરુષો માટે
વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો 'ફક્ત મહિલા માટે' અને 'ત્રણ એક્કા' ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા...
Read more