• Latest
  • Trending

રથયાત્રા : સુરક્ષા પાસાઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

રથયાત્રા : સુરક્ષા પાસાઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ

રથયાત્રા દરમ્યાન ૨૫ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ, ૯૪થી વધારે સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરાથી બાજનજર

KhabarPatri News by KhabarPatri News
June 29, 2019
in અમદાવાદ, ગુજરાત, રથયાત્રા
0

અમદાવાદ : અમદાવાદ શહેરમાં યોજાનારી ૧૪૨મી જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ વડા શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ સહિતના પોલીસ અધિકારીઓ સાથે બહુ મહત્વની બેઠક યોજી હતી. ગૃહ રાજયમંત્રીએ સુરક્ષા અને સલામતી સંબંધી તમામ પાસાઓની જાતમાહિતી મેળવી હતી અને કેટલીક પૃચ્છાઓ સાથે પોલીસ સત્તાધીશોને જરૂરી સૂચન-નિર્દેશો પણ કર્યા હતા. આગામી તા.૪થી જૂલાઇના રોજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન કુલ ૨૫ હજારથી પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા જવાનો ફરજમાં તૈનાત રહશે. રથયાત્રાને લઇ અત્યારે શહેર સહિત રાજયભરમાં પોલીસને હાઇએલર્ટ પર રખાઇ છે.

દરમ્યાન આજે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. જો કે, હાલ તો, ભગવાન મોસાળમાં તેમની પ્રતિકાત્મક છબીની ગૃહરાજયમંત્રીએ ભારે ભાવ સાથે આરતી ઉતારી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. રથયાત્રાની તૈયારીઓ, સુરક્ષા અને સલામતી બંદોબસ્તને લઇ આજે ઉચ્ચ પોલીસ સત્તાધીશો સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજયા બાદ ગૃહ રાજ્યમંત્રી રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું બારીકાઇથી અવલોકન કર્યું હતું. આ સમગ્ર વ્યવસ્થા અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઇ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું ફુલપ્રુફ પ્લાનીંગ અને આયોજન કરવામાં આવ્યું છે.

શહેરમાં દરેક સંભવિત અને જરૂરી જણાય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આ રૂટમાં ૨૫૦૦૦થી વધુ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ અન સુરક્ષા જવાનોની સાથે સાથે બીડીડીએસ, કવિક રિસ્પોન્સ ટીમ, એનસેજીની ટીમ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાથી આખી રથયાત્રા પર સતત નજર રાખવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટમાં ૪૫ જગ્યાએ ૯૪ હાઇફ્રિકવન્સીવાળા સીસીટીવી કેમેરા, સાત જેટલા વહીકલમાં કેમેરા, ડ્રોન મશીન સહિતના અદ્યતન સાધન-સુવિધાની મદદથી સુરક્ષાનું ફુલપ્રુફુ આયોજન કરવામાં આવ્યું છે અને શહેરની એકેએક શંકાસ્પદ ગતિવિધિ અને હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય રથયાત્રાના સમગ્ર રૂટ દરમ્યાન અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસનું સતત પેટ્રોલીંગ અને નીરીક્ષણ, ચેકીંગ પણ અસરકારક રીતે હાથ ધરાઇ રહ્યા છે.

Tags: Jagannath TemplePradip Singh Jadejarathyatra
Previous Post

પહલુ ખાન સામે ચાર્જશીટ પ્રશ્ને રાજકીય ગરમી વધી

Next Post

યુપી : અતિ પછાત જાતિઓને એસસીનો અપાયેલો દરજ્જો

Next Post

યુપી : અતિ પછાત જાતિઓને એસસીનો અપાયેલો દરજ્જો

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી : આઠ ઇંચ સુધીનો વરસાદ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri