• Latest
  • Trending

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા નેત્રહીન લોકો માટે આંખોની સંભાળ માટે નિષ્ણાતો સાથે ટોક શોનું આયોજન

3 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા નેત્રહીન લોકો માટે આંખોની સંભાળ માટે નિષ્ણાતો સાથે ટોક શોનું આયોજન

KhabarPatri News by KhabarPatri News
April 10, 2023
in અમદાવાદ, ગુજરાત
0

અંધત્વ એ એક મોટી સમસ્યા અને પીડાદાયક સ્થિતિ છે અને જેઓ તેનાથી પીડાય છે એવું પીડા  આંખો ધરાવતા લોકો અનુભવી શકતા નથી. આજની તારીખમાં આપણા દેશમાં લગભગ એક કરોડથી વધુ લોકો અંધત્વથી પીડાય છે. આજે સમગ્ર વિશ્વમાં અંદાજે 37 મિલિયન અંધ લોકો છે. આ દૃષ્ટિહીન લોકો દ્વારા અનુભવાતા પડકારોને જ ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા દર વર્ષે અંધત્વ નિવારણ સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. અંધ લોકો પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ અભિયાન દર વર્ષે 1લી થી 7મી એપ્રિલ દરમિયાન યોજવામાં આવે છે.

તેના કોમ્યુનિટી સર્વિસ એજન્ડાના ભાગરૂપે પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા આંખની સંભાળ અને આરોગ્ય સેવાઓના ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો સાથે ટોક શોનું  આયોજન કરવામાં આવ્યું હતું જેથી આવા વિઝ્યુઅલી ચેલેન્જ્ડ લોકો માટે આંખની સંભાળ સેવાઓ અને એક સક્ષમ વાતાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી શકાય.

અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મિશન વિઝન આઈ કેર સેન્ટરના ડો. ઝંખના મહેશ્વરી, ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સના શ્રીમતી રચના ટાટેડ અને મોઢ ઈન્ડિયાના પ્રમુખ શ્રી હિમાચલ ભુતક જેવા નિષ્ણાતોએ આંખની સંભાળ અને ભવિષ્યના વ્યૂહરચના, સનગ્લાસેસનું મહત્વ, પોષણનું મહત્વ, દૃષ્ટિની ખોટમાં વહેલી ઓળખ અને સૌથી મહત્વની બાબત  કે દૃષ્ટિહીન લોકો માટે સક્ષમ વાતાવરણ કેવી રીતે બનાવવું, એમના  માટે ગૌરવ અને રોજગારનું વાતાવરણ કેવી રીતે બનાવવું જેવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી હતી. 

અંધ કન્યા પ્રકાશ ગૃહના આચાર્ય શ્રીમતી દિપાલી અને પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી શ્રી. સુભોજિત સેન ,શ્રી. દક્ષેશ રાવલ અને શ્રી. પરેશ રામટેકે એ મહાનુભાવોનું સ્વાગત કરી જાગૃતિ અભિયાનનો પ્રારંભ કર્યો  હતો.

આંખના નિષ્ણાત ચિકિત્સક અને મહેશ્વરી કૉમ્યૂનિટીના જાણીતા ગૌરવ કે જેઓ છેલ્લા 2 દાયકાથી આંખની સંભાળના ક્ષેત્રમાં કાર્યરત છે એવા ડો. ઝંખના મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં મેં પ્રથમ વખત એવું આંખની થેરાપી તૈયાર કરી છે જે કોઈપણ સર્જરી અને ઓપરેશનની જરૂર વગર તમારી આંખોને કુદરતી રીતે ઈલાજ કરવાનો પ્રયાસ કરે છે. તે તમને તમારા ચશ્માથી કાયમ માટે છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. હું માનું છું કે આંખની યોગ્ય સંભાળ અને સૌથી અગત્ય આમારા દિન પ્રતિદિનના આહારનું પોષણ મૂલ્ય અંધત્વના  નિવારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’’

ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સ જે શહેરમાં લગભગ 10 સ્ટોર્સ ધરાવે છે એમના ડાયરેક્ટર શ્રીમતી રચના ટાટેડે જણાવ્યું હતું કે, “અંધત્વની રોકથામ સુનિશ્ચિત કરવા માટે વહેલાસર નિદાન અને નિયમિત આંખની તપાસ જરૂરી છે. આજે સનગ્લાસ અને સ્પેક્ટેકલ્સની દુનિયામાં એટલી બધી પ્રગતિ થઈ છે કે જે તમારી આંખોને સૂર્યના હાનિકારક રેડિયેશનથી બચાવે છે અને તેથી ઉનાળામાં આપણે બધાએ ચોક્કસપણે આપણી આંખોનું રક્ષણ કરવાનું વિચારવું જોઈએ. સનગ્લાસ હંમેશા માત્ર ફેશન માટે જ નથી હોતા, તે આપણી આંખોને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. મોટા ભાગના અંધ લોકો પાસે અમુક દ્રષ્ટિ હોય છે જેનું રક્ષણ કરી શકાય છે. ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સની સ્થાપના 2019 માં લાખો લોકોની આંખોને સુરક્ષિત કરવાના મિશન સાથે કરવામાં આવી હતી અને અમે સનગ્લાસ અને સ્પેક્ટેકલ્સનો ઉપયોગ કરીને વધુ દૃષ્ટિની ખોટ અટકાવવા માટે વંચિત અંધ લોકોને મદદ કરવા ઈચ્છીએ છીએ. અમે સનગ્લાસ/સ્પેક્ટેકલ્સની જૂની જોડીના દાન માટે આતુર છીએ જેને  અમે રીનોવેશન કરી શકીએ અને જરૂરિયાતમંદોને આપી શકીએ.”

મોઢ ઈન્ડિયાના પ્રમુખ શ્રી હિમાચલ ભુતકે સશક્તિકરણ અને ભવિષ્યના મહત્વના મુદ્દાઓ પર વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે નિવારણ ખરેખર ચર્ચાનો મુખ્ય મુદ્દો છે, તેમ છતાં તે સમાન રીતે મહત્વપૂર્ણ છે કે દૃષ્ટિની પડકારવાળા લોકોને આપણા સમાજના એક ભાગ તરીકે સ્વીકારવું અને તેમના પર દયા કરવાને બદલે આપણે સમર્થન આપવા માટે તૈયાર રહેવું જોઈએ. જ્યારે આપણે તેમના પડકારોને સમજીશું ત્યારે જ આપણને આપણી આંખોનું મહત્વ સમજાશે અને અંધત્વને રોકવા માટે વધુ કાળજી લઈશું.

આગામી એક સપ્તાહ માટે આ અભિયાન ચાલુ રહેશે અને બધ્ધા નિષ્ણાતો અને PRCI  અમદાવાદ ચેપ્ટરના સભ્યો પણ આ અભિયાનના ભાગરૂપે પોતાના ફાળો આપશે.

Tags: Eye CarePublic Relations Council of India Ahmedabad ChapterTalk ShowsVisually Impaired
Previous Post

કોંગ્રેસના આગેવાનીવાળી UPA સરકારના કાર્યકાળમાં CBI મારા પર મોદીને ફસાવવાનું પ્રેશર કર્યું હતું : અમિત શાહ

Next Post

ઈન્દોર અને વલ્લભીપુર ખાતે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી સહાય

Next Post

ઈન્દોર અને વલ્લભીપુર ખાતે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી સહાય

હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લે અમદાવાદમાં તેનું પ્રથમ સેન્ટર ખોલ્યું

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri