• Latest
  • Trending

મુખ્યમંત્રીના હસ્તે ‘‘રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી’’નું અનાવરણ

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

મુખ્યમંત્રીના હસ્તે ‘‘રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી’’નું અનાવરણ

જળસ્ત્રોતમાં ઉપલબ્ધ પાણીનું સુવ્યવસ્થિત આયોજન કરીને રાજ્યભરમાં જુલાઇ સુધી પીવાનું પાણી પૂરુ પાડવા નક્કર આયોજન  

KhabarPatri News by KhabarPatri News
May 28, 2018
in ગુજરાત
0

ગાંધીનગર ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસીને ખુલ્લી મુકતાં મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, પાવરગ્રીડની જેમ વોટરગ્રીડ તૈયાર કરનારા ગુજરાત રાજ્યની આ પોલીસી દ્વારા ગંદા પાણીના શુદ્ધિકરણનું ‘‘વોટર રીટ્રીટ મેનેજમેન્ટ’’ સમગ્ર દેશને રાહ ચીંધશે. પાણીની સમસ્યાના નક્કર ઉકેલ માટે પુરુષાર્થનીક પરાકાષ્ઠાએ પણ કાર્ય કરવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.

મુખ્યમંત્રીએ ગટરના શુદ્ધ કરેલા પાણીના પુનઃ ઉપયોગ અંગેની નીતિ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણે પાણીના અન્ય ઉપયોગ માટે ભુગર્ભજળ ઉપરના ભારણને ઘટાડવું પડશે, સરફેસ વોટરના ઉપયોગને ઘટાડવું પડશે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પીવાના પાણીની ભાવિ જરૂરિયાતને ધ્યાને રાખી હવે આપણે રીસોર્સ, રીટ્રીટ, રીડ્યુસ અને રીયુઝની નીતિ અપનાવવી પડશે. પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા નવા નવા રીસોર્સ-સ્ત્રોતનું નિર્માણ કરવું પડશે. ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા-રીટ્રીટ કરવા નક્કર આયોજન કરવું પડશે. પાણીનો બીનજરૂરી ઉપયોગ ‘‘રીડ્યુસ’’ અટકાવવો પડશે અને પાણીના પુનઃવપરાશ રી યુઝને અપનાવવું પડશે.

રાજ્યભરની દરેક નગરપાલિકા-મહાનગરપાલિકા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરીને રીટ્રીટ વોટરનો મહત્વનો સ્ત્રોત તૈયાર કરે એવો અનુરોધ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૪૪-૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે પણ ગુજરાતની જનતાએ સુજલામ્ સુફલામ્ જળસંગ્રહ મહાઅભિયાન દ્વારા જળસંચય ક્ષેત્રે સમગ્ર દેશને રાહ ચીંધ્યો છે ત્યારે પુનઃ ઉપયોગ માટે ગંદા પાણીના શુદ્ધિકરણ માટેની આ પોલીસી દ્વારા ગુજરાત ફરી એક વખત રીટ્રીટ વોટરના ઉપયોગ ક્ષેત્રે દેશને રાહ ચીંધવા તૈયાર થયું છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગટરના શુદ્ધ કરાયેલા પાણીના પુન:ઉપયોગ અંગેની રાજ્ય સરકારની નવતર નીતિને આવકારીને ઉમેર્યું કે, આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને ચોક્કસ રાહ ચીંધશે. રાજ્ય સરકારના આ નવતર અભિગમને પરિણાામે ભૂગર્ભ અને સરફેસ વોટરનો વપરાશ ઘટશે અને રીટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને સસ્તાદરે મળે તો ઉદ્યોગકાર-નાગરિકોના નાણાની બચત થશે.

પટેલે ઉમેર્યું કે, રાજ્યની સાડા છ કરોડથી વધુ વસતીને નર્મદા તથા અન્ય સિંચાઇ યોજનાઓ અને અન્ય સ્ત્રોત દ્વારા પાણી પુરૂં પાડવામાં આવે છે. દરરોજનો ૬૦૦ થી ૭૦૦ કરોડ લિટરનો પાણીનો વપરાશ છે ત્યારે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તે જરૂરી છે. સાથે સાથે આ પોલીસીના માધ્યમ દ્વારા ટ્રીટમેન્ટ કરાયેલું પણી પણ  ઉદ્યોગગૃહોને પુરૂ પડાશે. જેનાથી ભૂગર્ભ જળનો વપરાશ ઓછો થશે. તેમણે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની અપ્રતિમ સફળતાને બિરદાવીને નાગરિકો દ્વારા અપાયેલ સહયોગ માટે અભિનંદન આપ્યા હતા.

Tags: CM GujaratPolicyReuseVijay RupaniWater
Previous Post

  તમારા BFF કેવા છે?

Next Post

રાજયભરની ૧૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી. બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ

Next Post

રાજયભરની ૧૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી. બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ

માઉંટ દેવતિબ્બા અભિયાન - ૨૦૧૮

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri