ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજની અમદાવાદની નવનિયુક્ત કારોબારી સભ્યોને પટેલ નટવરભાઈ ખોડિદાસ (નટુમામા) – ચાણસ્માએ શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે ,સમગ્ર ટીમ સાથે મળી આગામી સમયમાં
સમાજને વધુ પ્રગતિના સોપાનો સર કરાવશે એવી અનેકાનેક શુભેચ્છાઓ અને મા ઉમિયાને અંતરની પ્રાર્થના.
![](https://khabarpatri.com/wp-content/uploads/2024/05/uttra-gujarat-kadva-patidar-1024x478.jpg)
નવિન ટર્મ માટે પ્રમુખશ્રી પ્રવિણભાઈ પ્રહલાદભાઈ પટેલ (પી.પી-બાદશાહ) તરીકે શ્રી પટેલ કમલેશભાઈ બી. ની ઉપપ્રમુખ તથા પટેલ મહેન્દ્રભાઈ એમ(શેઠ)ની મંત્રી તથા પટેલ મિનેશભાઈ કે.ની કોષાધ્યક્ષ તરીકે તથા નવનિયુક્ત કરવામાં આવી.