ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈ સરકારની સહાયની જાહેરાત, રૂપિયા ૭૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે.જેમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકાર ૭૦૦૦ રૂપિયા ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે ૧,૨૦,૦૦૦ ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં ૧૫૦૦૦ ની સહાય.આંશિક નુકસાન થયેલ કાચા મકાનોમાં ૧૦,૦૦૦ ની સહાય. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે ૧૦,૦૦૦. ઘર સાથેના શેડ નુકસાન માટે ૫૦૦૦ ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.
Wockhardt Hospital, રાજકોટ ખાતે નર્સિંગ હીરોઝના સમ્માનમાં ઇન્ટરનેશનલ નર્સીસ ડે ની ઉજવણી કરાઈ
રાજકોટ : નર્સોની અદ્ભુત કામગીરીનું સન્માન કરવા માટે, વોકહાર્ટ હોસ્પિટલ્સે ઈન્ટરનેશનલ નર્સીસ ડે નિમિતે રાજકોટ, મીરા રોડ, મુંબઈ સેન્ટ્રલ અને નાગપુર વગેરે સેન્ટર્સમાં વિશેષ...
Read more