બીઆરટીએસ દ્વારા સર્જાતા અકસ્માતોને લઇ હાઇકોર્ટે અમ્યુકો સત્તાધીશોને એવી ગંભીર ટકોર કરી હતી કે, બીઆરટીએસ છે તો તેના માટે ખાસ તૈયાર કરાયેલા કોરીડોરમાં આડેધડ અને બેફામ રીતે ચલાવી ના શકાય. ચાર રસ્તા પર બીઆરટીએસ ધીમી પાડવી જોઇએ અને જરૂર હોય ત્યારે ઉભી રાખવી જોઇએ. હાઇકોર્ટે શહેરની શાળાઓ નજીક શાળાની બસો-વાહનો દ્વારા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તો અમ્યુકોએ આવી સ્કૂલોને પણ નોટિસો ફટકારી જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન ઘ્વારા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપકને HiRA એવોર્ડથી સન્માનિત
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ...
Read more