• Latest
  • Trending

અમદાવાદ : ઉત્તરાયણમાં ચાર હજારથી વધારે પક્ષી ઇજાગ્રસ્ત

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

અમદાવાદ : ઉત્તરાયણમાં ચાર હજારથી વધારે પક્ષી ઇજાગ્રસ્ત

અમદાવાદ જિલ્લામાં જ દોરીમાં ફસાઇ જવાથી ૩૦૦થી વધુ પક્ષીના મોત : પક્ષીઓના મોત-ઇજાનો આંકડો વધ્યો

KhabarPatri News by KhabarPatri News
January 17, 2019
in અમદાવાદ, ગુજરાત
0

અમદાવાદ : આ વખતે શનિવાર-રવિવારની એકસ્ટ્રા રજા ઉપરાંત સોમવારે ઊતરાયણ અને મંગળવારે વાસીઊતરાયણ એમ કુલ ચાર દિવસનો ઊતરાયણનો તહેવાર પતંગરસિયાઓ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે મનાવ્યો હતો પરંતુ આ ચાર દિવસ દરમ્યાન ખુલ્લા આકાશમાં મુકતમને વિહરતાં મૂંગા-અબોલ પક્ષીઓ પંતગની દોરીથી ખૂબ મોટી સંખ્યામાં ઘવાયા હતા. ખુદ વનવિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી ગણતરીમાં જ આ વખતની ઊતરાયણમાં માત્ર અમદાવાદ જિલ્લામાં જ ચાર હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા તો, દોરીમાં ફસાઇ જવાથી અથવા તો કપાઇ જવાથી ૩૦૦થી વધુ પક્ષીઓ અમદાવાદ જિલ્લામાં જ મોતને ભેટયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ વર્ષે ઘવાયેલા પક્ષીઓનો આંક ગત વર્ષની સરખામણીમાં ઘણો વધારે અને નોંધપાત્ર સામે આવ્યો છે.

બીજા મહત્વનો સવાલ એ છે કે, જા માત્ર અમદાવાદમાં જ ચાર હજારથી વધુ પક્ષીઓ ઘવાયા હોય અને ૩૦૦થી વધુ પક્ષીઓ મોતને ભેટયા હોય તો વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત રાજયભરમાં પક્ષીઓના મોત અને ઇજાનો આંક હજારોમાં હોઇ શકે છે. રાજય સરકારના કરૂણા અભિયાનની મસમોટી વાતો અને તંત્રના કથિત દાવાઓ અને પ્રયાસો છતાં આ વર્ષે ઊતરાયણમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા છે અને સેંકડોની સંખ્યામાં મોતને ભેટયા છે. વનવિભાગના આંકડા પ્રમાણે, માત્ર અમદાવાદ જિલ્લામાં જ ૪૧૭૫થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, જયારે ૩૦૦થી વધુ પક્ષીઓના કરૂણ મોત નીપજયા છે. આ આંકડા માત્ર અમદાવાદ જિલ્લાના જ છે, તેના પરથી રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓના પક્ષીઓના મોત અને ઇજાના આંકનો અંદાજ આવી શકે તેમ છે. આઘાતજનક વાત એ છે કે, આ વર્ષે ઘવાયેલા પક્ષીઓનો આંક ગત વર્ષની સરખામણીમાં ઘણો વધારે છે.

દરમ્યાન ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચંદ્રેશ પટેલે ઊતરાયણ મનાવવાની લ્હાયમાં નિર્દોષ પક્ષીઓનો ભોગ લેવાઇ ગયો એ કરૂણ વાસ્તવિકતા છે. તહેવાર મનાવવાની કોઇને ના હોઇ જ ના શકે પરંતુ તહેવારની લ્હાયમાં નિર્દોષ પક્ષીઓનું જીવન ખતમ અથવા તો કાયમી અપંગ થઇ જાય તે હદનો અત્યાચાર કેટલા અંશે યોગ્ય અને વાજબી કહી શકાય? તેમણે ઊત્તરાયણ પૂર્ણ થઇ ગઇ હોઇ ઝાડ-થાંભલા કે અન્ય સ્થળોએ ભરાયેલી દોરી તોડી કાઢી નાંખવા અને તેનો વ્યવÂસ્થત રીતે નિકાલ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો કારણ કે, આવી લટકતી અને ખુલ્લી દોરીઓમાં ફસાઇ જવાથી મહત્તમ પક્ષીઓ ઇજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોય છે અથવા તો ઘાયલ થતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે સરકારના કરૂણા અભિયાનમાં પ્રણામ ગ્રુપ, સંવેદના ગ્રુપ, સંવેદના ફાઉન્ડેશન, ચંદ્રેશ પટેલ ઇન્ટરનેશનલ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન સહિત ૨૭૦ જેટલી સ્વૈÂચ્છક સંસ્થાઓ પણ જાડાઇ હતી. વનવિભાગના ૧૫૦થી વધુ કર્મચારીઓ અને હેલ્પલાઇનમાં દસથી વધુ કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક પક્ષીઓની સારવાર અને બચાવવામાં સતત કાર્યરત રહ્યા હતા.

Tags: Ahmedabadmakar sankrantiuttarayan
Previous Post

ટાઇગર હવે હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે : રિપોર્ટ

Next Post

હેરાલ્ડ મામલે ૨૮મીએ વધુ સુનાવણી હાથ ધરવા તૈયારી

Next Post

હેરાલ્ડ મામલે ૨૮મીએ વધુ સુનાવણી હાથ ધરવા તૈયારી

આર્થિક સર્વે નહીં બલ્કે સીધી રીતે બજેટ રજૂ કરવા તૈયારી

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri