નવીદિલ્હી : દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક અને ઇન્ડિયન ઓવર્સીસ બેંકે લોન દરોમાં ઘટાડો કર્યો છે. એસબીઆઈએ પોતાના લોનના વ્યાજદરોમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો આવતીકાલથી અમલી બનશે. બીજી બાજુ ઇન્ડિયન ઓવર્સિસ બેંકે પણ એક વર્ષ અને તેનાથી ઉપરની અવધિના લોન પર વ્યાજદરમાં ૦.૦૫ ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈએ ૩૦ લાખ રૂપિયાની આવાસ લોન પર વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે ૩૦ લાખ રૂપિયાથી ઓછીની આવાસ લોન પર વ્યાજદર હવે ૮.૬૦થી ૮.૯૦ ટકા થઇ ગયો છે.
અમદાવાદની આ કંપનીએ ફળફળાદિ અને શાકભાજીનું વેચાણ કરીને કર્યું 140 કરોડ રૂપિયાનું ટર્નઓવર ……
2007 માં સ્થપાયેલ, પ્રાઇમ ફ્રેશ ફળો અને શાકભાજી ઇકોસિસ્ટમમાં સંપૂર્ણ સંકલિત એગ્રી વેલ્યુ ચેઇન સોલ્યુશન ક્ષમતાઓ સાથે સૌથી ઝડપી ઉભરતી...
Read more