ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે ૦૧ જુલાઇ, ૨૦૨૨ના રોજ રથયાત્રાના પ્રસંગે ગુજરાતમાં ૨૦૧ ઇવી ડિલિવર કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશના ક્લિન અને ગ્રીન એનવાયર્નમેન્ટના વિઝનને સપોર્ટ કરતાં તેમજ દેશમાં મોબિલિટીના ઝડપી ઇલેક્ટ્રિફિકેશનની કટિબદ્ધતા દર્શાવતા કંપનીએ અમદાવાદમાં ૯૨ ઇવી, સુરતમાં ૫૧ ઇવી, રાજકોટમાં ૨૯ ઇવી, ગાંધીધામમાં ૧૧ ઇવી, ગાંધીનગરમાં ૧૦ ઇવી અને વડોદરામાં ૮ ઇવી ડિલિવર કરી છે.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more