ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે ૦૧ જુલાઇ, ૨૦૨૨ના રોજ રથયાત્રાના પ્રસંગે ગુજરાતમાં ૨૦૧ ઇવી ડિલિવર કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે

News KhabarPatri
By News KhabarPatri 0 Min Read

ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે ૦૧ જુલાઇ, ૨૦૨૨ના રોજ રથયાત્રાના પ્રસંગે ગુજરાતમાં ૨૦૧ ઇવી ડિલિવર કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશના ક્લિન અને ગ્રીન એનવાયર્નમેન્ટના વિઝનને સપોર્ટ કરતાં તેમજ દેશમાં મોબિલિટીના ઝડપી ઇલેક્ટ્રિફિકેશનની કટિબદ્ધતા દર્શાવતા કંપનીએ અમદાવાદમાં ૯૨ ઇવી, સુરતમાં ૫૧ ઇવી, રાજકોટમાં ૨૯ ઇવી, ગાંધીધામમાં ૧૧ ઇવી, ગાંધીનગરમાં ૧૦ ઇવી અને વડોદરામાં ૮ ઇવી ડિલિવર કરી છે.

Share This Article