ગૌરીવ્રતની તૈયારી…

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

તહેવારોની શરૂઆત થવાની તૈયારી છે ત્યારે ગૌરીવ્રતની તૈયારી કરવામાં આવી રહી છે  ગૌરીવ્રતને લઇને માસુમ બાળકીઓ દ્વારા ગૌરી વ્રત કરવામાં આવે છે, ત્યારે ગૌરી વ્રતમાં જ્વારાની પૂજા અર્ચના કરવામાં આવશે. આના ભાગરુપે સારા પતિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનામાં નાની બાળકીઓ ગૌરીવ્રત કરે છે તેમના માટે વેપારીઓ ગૌરો વાવીને વેચાણ કરી રહેલા નજરે પડે છે.

Share This Article