આવતી કાલે શિક્ષક દિન ની રાજ્યભરમાં ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પણ અમદાવાદ ખાતે દરિયાપુર છગારાની પોળમાં ગણપતિને શિક્ષકના રુપમાં દર્શાવવામાં આવ્યા હતા.
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી, 24 જિલ્લામાં છવાઈ જશે ધૂળની ચાદર
અમદાવાદ : હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ ગરમી અને...
Read more