પાંચ દિવસની પુજા અર્ચના બાદ અમદાવાદના બાપુનગર ખાતે સુરજીત સોસાયટીમાં સ્થાપિત ગણપતિની માટીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે સોસાયટીના રહેવાસીઓ દ્વારા નાચતા ગાતા દાદાની માટીની પ્રતિમાનું ઘર આંગણે જ વિસર્જન કરવામાં આવ્યું હતું.
MoRD દ્વારા DDU-GKY અને RSETI ગુજરાતની સમીક્ષા મુલાકાત: ગ્રામીણ યુવાનોના કૌશલ્ય વિકાસને મજબૂતી
24 અને 25 એપ્રિલ 2025 ના રોજ, ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD) ની એક સમીક્ષા ટીમે રાજ્યમાં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય...
Read more