ધાર્મિક

સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય

દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે પ્રભાસ તીર્થમાંથી ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો…

બ્રહ્માવિહારી સ્વામીએ બહેરીન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો

બહરીનના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફાએ મંગળવારે સ્વામી બ્રહ્મવિહારીદાસ અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળ સાથે…

સાઉદી એરેબિયા બાદ બહેરીનમાં હિન્દુ મંદિરનું નિર્માણ થશે

સાઉદી એરેબિયા બાદ આ મુસ્લિમ દેશમાં ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સલમાન બિન…

અમરનાથ યાત્રા માટે અત્યાર સુધી ૩ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું

કોરોના રોગચાળાને કારણે, આ યાત્રા ત્રણ વર્ષથી બંધ હતી. પ્રશાસન યાત્રા માટે તમામ પ્રકારની તૈયારીઓમાં વ્યસ્ત છે. યાત્રાને લઈને ચુસ્ત…

માનસ વ્યાસગુફા થી બાપુ અને સંતો સાથે સમગ્ર કથામંડપ રાસ-નૃત્યમાં ઝૂમ્યો અને અલૌકિક દ્રશય રચાયું.ગીતાજીનાં અંતિમ ચાર શ્લોકો પણ ચતુ:શ્લોકી છે

વ્યાસનો વાક્ વિલાસ એ વાણીનું ઐશ્વર્ય,માધુર્ય અને વૈભવ છે.સાતમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે ગઈ કાલે આપણે વ્યાસવિલાસ વિશે…

અમદાવાદની રથયાત્રામાં ૨૫૦૦ બોડી ઓન કેમેરાથી પોલીસ નજર રાખશે

રથયાત્રાના રૂટ પર છેલ્લા બે મહિનાથી ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ વખતે સમગ્ર રૂટ પર ટીઝર ગનનો પણ…

Latest News