ધાર્મિક

ગુરુપૂર્ણિમા નિમીત્તે સાળંગપુર હનુમાનજી મંદિરે ભાવિભક્તો ઉમટ્યા

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાં નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવ કોઠારી…

ગુરૂ પૂર્ણિમા, હિંદુઓ માટે વિશેષ પર્વ

કહેવાય છે કે ગુરુ પાસેથી દીક્ષા લીધા વિના જાપ, પૂજા વગેરે નિષ્ફળ જાય છે. એટલે ગુરુ દીક્ષા હેઠળ ગુરુ પોતાના…

પાવાગઢમાં વરસાદમાં ૨ લાખ દર્શાનાર્થીઓએ દર્શન કર્યા

યાત્રાધામ પાવાગઢ ખાતે જ માઇ ભક્તોનો ધસારો ધોધમાર વરસાદ વચ્ચે પણ અવિરત શરૂ થતા પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ માચી…

ગુરુપૂર્ણિમાના પૂર્વ દિવસો પર શિક્ષકોથી લઈ અને પરમ આચાર્ય સુધીનું સ્મરણ કરાવતી ૮૯૯મી કથાની પૂર્ણાહૂતિસંસારના સમસ્ત ઉહાપોહમાં જે શાંત રહી શકે છે એ આચાર્યનું એક લક્ષણ છે

ઓંટારિયો સેન્ટર લોસ એન્જલસ-અમેરિકા ખાતે કોરોના પછીની પહેલી કહી શકાય એવી રામકથાનાં નવમા અને પુર્ણાહુતિ દિવસે ઉપસંહારક વાતો કરતા બાપુએ…

ભૂસ્ખલનથી તૂટેલા બે પૂલોને સેનાએ રાતોરાત ફરીથી બનાવી દીધા

ભૂસ્ખલનના કારણે બાલટાલ માર્ગ પર બે પુલો તણાઇ ગયા હતા. જોકે અમરનાથ યાત્રા કોઇ મુશ્કેલી ના પડે તે રીતે ચાલુ…

આ સોળ લક્ષણો આચાર્યનાં છે જેની ઉપસ્થિતિ અકારણ આનંદ પેદા કરે એ આચાર્યની આબોહવા છે

જો તમને દુનિયાની કોઈ પણ ચીજ પર મોહ ન હોય તો આપ બુધ્ધ છો પણ બુદ્ધમાં પણ મોહ હોય તો…

Latest News