ધાર્મિક

અંબાજી ગબ્બર તળેટી ખાતે ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ૫૧ શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ ૨૦૨૩ યોજવા જઈ રહ્યો છે. તારીખ ૧૨/૨/૨૦૨૩ થી ૧૬/૨/૨૦૨૩ સુધી ૫૧…

ઓશોના અદભૂત 108 પ્રકારના ધ્યાન અને પ્રવચનોના વારસાના બચાવવા માટે અમદાવાદ પાસે ઓશો તપોવન આશ્રમ” સ્થાપવાની જાહેરાત

74માં પ્રજાસત્તાક દિવસ પૂર્વે ‘ઓશો રિટર્ન્સ, સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત અમદાવાદ ખાતે ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગરજી દ્વારા ‘રજનીશપુરમ ઓશો તપોવનઆશ્રમ’નાં નિર્માણની જાહેરાત કરવામાં આવી…

સપા પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું રામચરિત માનસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ

સમાજવાદી પાર્ટીના નેતા અને સ્ન્ઝ્ર અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.…

યુક્રેન હેલિકોપ્ટર દુર્ઘટનામાં 18 મૃતકોને મોરારીબાપુની દરેકને 5000 યુક્રેનિયન રીનિયાની સહાય

યુક્રેનમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં રાજધાની કિવમાં તે બાલમંદિર પાસે પડ્યું હતું.તેમાં બે બાળકો સહિત કુલ 18 વ્યક્તિઓ મૃત્યુ…

આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોતિ જાગ્રતિ સંસ્થાન દ્વારા ન્યુ ચાંદખેડા, અમદાવાદ ખાતે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે

અમદાવાદ ખાતે ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોતિ જાગ્રતિ સંસ્થાન દ્વારા 17મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી દરમિયાન હીરાધન…

ઇસ્લામમાં ફતવાઓનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે : કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે તેઓએ તેમની હાલત માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા…

Latest News